બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / From Dwarka to Kalupur Swaminarayan Mandir..., the entire Gujarat was painted in Holi colors, from children to youths flocked
Vishal Dave
Last Updated: 10:03 PM, 25 March 2024
ધૂળેટીના પર્વ પર સમસ્ત ગુજરાત રંગોમાં રંગાયેલું જોવા મળ્યું... ઠેર-ઠેર ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ..ખાસ કરીને ભગવાનના ધામોમાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા.. સાળંગપુર હોય કે કાલુપુર સ્વામી નારાયણ મંદિર, દ્વારકા હોય કે શામળાજી બધેજ ભક્તોએ ખુબજ ઉત્સાહપૂર્વક રંગોનો આ ઉત્સવ ઉજવ્યો.
હનુમાનજીના પાવન તીર્થ સાળંગપુરમાં રંગોત્સવ ઉજવાયો જેમાં 51 હજાર કિલો રંગના ઉત્સવમાં દાદાનું ધામ રંગાયેલું જોવા મળ્યું
તો બીજી તરફ દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઇને માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું અને સૌ કોઇ રંગોના આ પવિત્ર ઉત્સવમાં રંગાઇ ગયા હતા
અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભક્તોએ ધામધૂમથી ધૂળેટીનો પર્વ ઉજવ્યો હતો.. મંદિર પરિસરમાં ભકતોએ રંગ ઉડાવી, ભગવાન જગન્નાથનો જયકારો બોલાવ્યો હતો
અમદાવાદના કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં પણ ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ.. સ્વામી નારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને અબિલ-ગુલાલની છોળો વચ્ચે આ પર્વ ઉજવ્યો હતો
પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં પણ ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી થઇ.. અહીં ભગવાનને ચાંદીની પીચકારીથી અને અબિલ-ગુલાલથી રંગવામાં આવ્યા હતા.. આ પર્વ પર શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh