બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 01:01 PM, 21 May 2023
ગરમીની સિઝન શરુ થવાની સાથે જ માર્કેટમાં કેરી વેચાવાની શરુ થઇ જાય છે. કેરી ખાવામાં જેટલી ટેસ્ટી લાગે છે તેટલી સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેરી જો યોગ્ય રીતે ખાવામાં ના આવે તો તે તમારી મુશ્કેલી વધારી શકે છે. આવો તો જાણીએ કેરી ખાવાની યોગ્ય પદ્ધતિ, તેની સાથે જ કેરી ખાધા બાદ કઇ વસ્તુનુ સેવન ના કરવુ જોઇએ તેના વિશે....
કેરી ખાવાની પદ્ધતિ
દરેક વ્યક્તિની કેરી ખાવાની પોતાની અળગ રીત હોય છે. ઘણા લોકો તેને ખૂબ જ નોર્મલ રીતે પસંદ કરવામાં આવે છે, જ્યારે અમુક લોકો તેને ઘણી વસ્તુઓ સાથે બનાવીને ખાવાનું પસંદ કરે છે. જ્યારે અમુક લોતો તેને ભોજન બાદ ખાવુ પસંદ કરે છે.
તમને જણાવી દઇએ કે, કેરીની સાથે અમુક વસ્તુઓનું સેવન કરવુ હાનિકારક માનવામાં આવે છે. તો આવો જાણીએ આ વસ્તુઓ વિશે...
દહીંઃ ઘણા લોકો કેરીને દહીં સાથે ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેરી અને દહીંનું એક સાથે સેવન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. તેનાથી તમારા પેટમાં અનેક સમસ્યાઓ થઇ શકે છે.
કારેલાઃ ગરમીઓમાં કેરીની સાથે કારેલાની પણ સિઝન છે, ઘણા લોકો કારેલાના શાક સાથે કેરી ખાવાની પસંદ કરે છે. તો તમને જણાવી દઇએ કે આ બંનેને એટલે કે કારેલા અને કેરીને સાથે ના ખાવુ જોઇએ. આમ કરવાથી ઉબકા અને ઉલ્ટીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
મસાલેદાર વાનગીઃ મસાલેદાર વાનગીની સાથે કેરીનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કોલ્ડ ડ્રિંકઃ જો તમે કેરી ખાયા બાદ કોલ્ડ ડ્રિંક કે સોડાનું સેવન કરો છો તો તેનાથી તમારા બ્લડ શુગરનુ લેવલ ખૂબ જ ઝડપથી વધે છે. આ બંનેમાં જ શુગર લેવલ ખૂબ વધારે હોય છે.
પાણીઃ ઘણા લોકો ફળ ખાયા બાદ પાણી પીવે છે પરંતુ કેરી ખાયા બાદ પાણી પીવાથી પાચન ક્રિયા પર ખરાબ અસર પડે છે. તેવામાં જરુરી છે કે તમે કેરી ખાધાના એક કલાક બાદ પાણી પીવો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh