બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Bhushita
Last Updated: 09:19 AM, 31 August 2021
કોરોના મહામારીએ દુનિયામાં કોહરામ મચાવ્યો છે. અત્યાર સુધીમાં અનેક લોકો તેનો શિકાર બની ચૂક્યા છે અને તેનાથી અનેક લોકો દુનિયામાં મોતને ભેટ્યા છે. કોરોનાથી સાજા થનારા અનેક લોકોમાં અનેક બીમારીઓના લક્ષણો સામે આવી રહ્યા છે. તેની સૌથી વધારે અસર દર્દીની રોગ પ્રતિરોધક ક્ષમતા પર પડે છે. આ કારણે કોરોનાથી સાજા થયા બાદ પણ દર્દીઓ સારી રીતે રીકવર થઈ શકતા નથી.
ઈમ્યૂન સિસ્ટમને ક્યોર કરવાનું દર્દી માટે રહે છે જરૂરી
કોરોનાથી સાજા થયેલા દર્દીએ ઈમ્યૂન સિસ્ટમને સારી રાખવાનું કામ મહત્વનું છે. જો તેમાં કોઈ ખામી રહેશે તો દર્દી ફરીથી કોરોનાની ઝપેટમાં આવી શકે છે. આ સ્થિતિથી બચવા માટે દર્દીને પોસ્ટ રિકવરી મેડિસિન અને મલ્ટી વિટામિન્સ સિવાય હેલ્ધી ફૂડ ચાર્ટ ફોલો કરવાની સલાહ આપવામાં આવે છે. કોરોનાની પોસ્ટ રીકવરી સમયે પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો. આ સિવાય આંતરિક મજબૂતી માટે અને બીમારીના દુષ્પ્રભાવથી બચવા માટે પણ ખાસ ડાયટ ચાર્ટને ફોલો કરાય તે જરૂરી છે. જેનાથી દર્દી ફરીથી ઈમ્યૂનિટી વધારી શકે છે અને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સની ખામીને ભરપાઈ કરી શકે છે.
આ ડાયટ ચાર્ટને કરો ફોલો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh