બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Floods wreak havoc in Assam amid Biporjoy crisis, 29 thousand people affected
Priyakant
Last Updated: 09:36 AM, 16 June 2023
બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે આસામમાં પૂરની સ્થિતિ ગુરુવારે વધુ વણસી ગઈ હતી. વાત જાણે એમ છે કે, આસામમાં અવિરત વરસાદને કારણે ત્રણ આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં લગભગ 29,000 લોકો અસરગ્રસ્ત થયા હતા. સત્તાવાર બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના દૈનિક પૂર અહેવાલ મુજબ, ધેમાજી, ડિબ્રુગઢ અને લખીમપુર જિલ્લામાં પૂરથી 28,800 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર લખીમપુર જિલ્લામાં પૂર વધુ ગંભીર છે જ્યાં 23,500 થી વધુ લોકો તેનાથી પ્રભાવિત છે. ડિબ્રુગઢમાં 3,800 થી વધુ લોકો અને ધેમાજીમાં લગભગ 1,500 લોકો પૂરથી પ્રભાવિત છે.
21,000 લોકો પૂરથી પ્રભાવિત
મહત્વનું છે કે, બુધવાર સુધી આસામના બે જિલ્લામાં લગભગ 21,000 લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. પ્રશાસને લખીમપુર જિલ્લામાં રાહત સામગ્રીના વિતરણ માટે ત્રણ કેન્દ્રો શરૂ કર્યા છે, પરંતુ હજુ સુધી કોઈ રાહત શિબિર શરૂ કરવામાં આવી નથી. ASDMAએ જણાવ્યું કે. હાલમાં આસામના 25 ગામો પૂરની ઝપેટમાં છે અને 215.57 હેક્ટરમાં ઉભા પાકને નુકસાન થયું છે. તેમના મતે વિશ્વનાથ, બોંગાઈગાંવ, ડિબ્રુગઢ, જોરહાટ, લખીમપુર, મોરીગાંવ, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લામાં માટીનું ધોવાણ થયું છે.
#WATCH | Several villages were inundated in the flood waters of the Singora River, following heavy rainfall in Assam's Lakhimpur district.
— ANI (@ANI) June 14, 2023
The flood waters have damaged several houses and other properties in the area. After flood waters entered into their homes, several… pic.twitter.com/iBRzdusmIA
કેટલીક જગ્યાએ ભૂસ્ખલન
કચર અને કામરૂપ મેટ્રોપોલિટનમાં મુશળધાર વરસાદને કારણે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. ASDMAએ કહ્યું કે. આસામમાં હાલમાં કોઈ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી નથી. પૂરના પાણીએ લખીમપુર, ગોલપારા, વિશ્વનાથ, ધેમાજી, બક્સા, દિમા હસાઓ અને કરીમગંજ જિલ્લાઓમાં પાળા, રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે.
અનેક ગામો જળમગ્ન
પૂરના પાણીએ લખીમપુર, ગોલપારા, વિશ્વનાથ, ધેમાજી, બક્સા, દિમા હસાઓ અને કરીમગંજ જિલ્લાઓમાં પાળા, રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે. ગુવાહાટી સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) એ બુધવારે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્રણ દિવસ માટે, RMCએ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું હતું. ત્યારબાદ આગામી બે દિવસ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh