બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 06:23 PM, 10 May 2022
પાકિસ્તાન લાંબા સમયથી પોતાની આર્થિક સ્થિતિને લઈને ચિંતિત છે. આ દરમિયાન પાકિસ્તાને હવે ભારત સાથે વેપાર માટે મોટું પગલું ભર્યું છે. વડા પ્રધાન શેહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારત સાથે વેપાર માટે વેપાર પ્રધાનની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે.
કમર ઝમાન કરશે ભારત સાથે વેપારની મંત્રણા
પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી ભારત સાથે વ્યાપારિક સંબંધો સુધારવાની વાત કરી રહ્યું છે. આ ક્રમમાં પાકિસ્તાનના પીએમે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં વેપારી મંત્રીની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી, કેબિનેટે કમર ઝમાનને ભારતમાં વેપાર પ્રધાન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો.
પાકિસ્તાનમાં મોંઘવારીનો હાહાકાર
પાકિસ્તાન મોંઘવારીને લઇને પરેશાન છે, જોકે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન તરફથી આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. ભૂતકાળમાં પાકિસ્તાનના તમામ ટોચના અધિકારીઓ અને નેતાઓએ ભારત સાથે વેપારની વાત કરી છે. ગયા મહિને પાકિસ્તાનના બિઝનેસ ગ્રુપના ચેરમેને કહ્યું હતું કે તેઓ ભારત સાથે વ્યાપારિક સંબંધ શરૂ કરશે. તેમનું માનવું હતું કે, પાકિસ્તાન અને ભારત વચ્ચે વેપાર કરવાથી દેશમાં ચાલી રહેલી મોંઘવારીમાં ઘટાડો થઇ શકે છે. તેનાથી ઘણી વસ્તુઓના ભાવ સસ્તા થઈ શકે છે.
પાકિસ્તાનમાં થોડા સમય પહેલા થયું છે સત્તા પરિવર્તન
તમને જણાવી દઈએ કે હાલમાં જ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે. ઇમરાન ખાને સંસદમાં બહુમતી ગુમાવ્યા બાદ શેહબાઝ શરીફને નવા વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હવે દેવામાં ડૂબેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત સાથે વેપારને વધુ તીવ્ર બનાવવાની કવાયત પણ તેનો એક ભાગ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh