બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 07:23 PM, 2 July 2023
સોમવાર દેવાધિ દેવ મહાદેવનો દિવસ ગણાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વીધિ વિધાન પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથો સાથ આ દિવસે ઉપવાસ રાખવાથી મનોકામના પણ પૂર્ણ થતી હોય છે. અત્રે તમને જણાવી કે, આ દિવસે ચંદ્ર દેવની પણ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્રદેવ પણ મજબૂત થાય છે. ચંદ્ર મજબૂત રહેવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે. સાથો સાથ મન પ્રસંન્નિત પણ રહે છે. કુંડળીમાં ચંદ્રમાં કમજોર રહેવાથી મન અશાંત રહે છે તેમજ વ્યક્તિ નિર્ણય લેવામાં અસમર્થ રહે છે. જેનાથી બનેલા કામ પણ ખરાબ થઈ જાય છે. જો તમારી કુંડળીમાં ચંદ્રમાં કમજોર છે તો સોમવારના દિવસે આ ઉપવાસ અવશ્ય કરો. આ ઉપવાસોથી કુંડળીમાં ચંદ્રમાં મજબૂત થાય છે.
ચંદ્ર દવેને કુંડળીમાં મજબૂત કરવાના ઉપાયો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh