બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Factories open despite closure notice to 300 units, none closed: Jayesh Radadia
Priyakant
Last Updated: 02:58 PM, 23 September 2023
Jayesh Radadiya : જેતપુરમાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનની સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં ધારાસભ્ય જયેશ રાદડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, જયેશ રાદડિયાએ કહ્યું કે, ક્લોઝર નોટિસ છતાં યુનિટ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે, કારખાના રેગ્યુલર ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ છે. મેં ગાંધીનગરમાં પણ ચર્ચા કરી હતી કે, ક્લોઝર ઉઠાવવું પડશે. આ સાથે ઉમેર્યું કે, GPCBના અધિકારીઓના ભરોસે કારખાના ચાલે છે. આ સાથે કહ્યું કે, જેતપુરના 300 જેટલા યુનિટને GPCB દ્વારા ક્લોઝર નોટિસ અપાઈ હતી.
જેતપુરમાં આજે ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનની સાધારણ સભા યોજાઈ હતી. ધોરાજી રોડ પર પટેલ સમાજની વાડી ખાતે મળેલ સભામાં ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. અહીં MLA જયેશ રાદડિયાએ મોટું નિવેદન આપ્યા બાદ હવે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાદડીયાએ કહ્યું કે, કલોઝાર નોટીસ છતાં યુનિટો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે, મે જ મીટીંગ કરી હતી મને ખ્યાલ છે કારખાના ચાલે છે. કારખાનાઓ રેગ્યુલર ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ છે. મે ગાંધીનગરમાં પણ ચર્ચા કરી હતી કે ક્લોઝર ઉઠાવવું પડશે.
આ સાથે MLA જયેશ રાદડિયાએ કહ્યું કે, મે જ મીટીંગ કરી હતી મને ખ્યાલ છે કારખાના ચાલે છે. GPCBના અધિકારીને ભરોષો આપ્યો છે તમારે ત્યા જવાનું નથી, મંજૂરી આપો ન આપો 6 મહીનાથી ચાલે છે. મહત્વનું છે કે, આ અગાઉ જેતપુરમાં 250થી 300 યુનિટોને કલોઝર નોટીસ અપાઇ હતી. મહત્વનું છે કે, પ્રદૂષણ ઓકતા કારખાનાઓને GPCB દ્વારા નોટીસ અપાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh