બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 12:30 PM, 3 August 2023
ભોજન એક એવી વસ્તુ છે જે વ્યક્તિનો મૂડ સારો કરી દે છે. શરીરને પોષક તત્વોની જરૂર હોય છે જે આપણને ભોજનથી મળે છે. ભૂખ લાગવી એક સામાન્ય વાત છે પરંતુ ઘણા લોકોને ભોજન બાદ પણ વારંવાર ભૂખ લાગે છે. જો તમને પણ ભોજન બાદ કંઈક ખાવાની ઈચ્છા થાય છે તો તમે સાવધાન થઈ જાઓ. વધારે ભૂખ લાગવી ઘણી ગંભીર બીમારીઓના સંકેત થઈ શકે છે.
વધારે ભૂખ લાગવાના શું કારણ હોઈ શકે છે?
ડાયાબિટીસ
વધારે ભૂખ લાગવાનું કારણ ડાયાબિટીસ પણ હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને ભોજન ખાધા બાદ પણ ભૂખ લાગે છે. હકીકતે આવું શરીરમાં જરૂરી માત્રામાં ઈંસુલિન ન બનવાના કારણે થાય છે. ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી. પરંતુ સમય રહેતા જો તેની જાણકારી મળી જાય તો તેને ડાયેટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફારની સાથે કંટ્રોલ કરી શકાય છે.
થાયરોઈડ
શરીરમાં થાયરોઈડ અસંતુલિત થવા પર પણ ભુખ વધારે લાગે છે. ગળામાં તિતલીનુમા એક ગ્રંથી હોય છે જેનાથી થાયરોઈડ હોર્મોન નિકળે છે. જ્યારે આ હોર્મોનનું સંતુલન શરીરમાં બગડવા લાગે છે તો હાઈપરથાઈરાયડિઝમ કે હાઈપોથાયરાઈડિઝમ થવા લાગે છે. થાયરોઈડની સમસ્યામાં ભૂખ લાગવાની સાથે વજન વધવા લાગે છે અને અમુક લોકોના ચહેરા પર હલકા વાળ પણ દેખાવવા લાગે છે.
ડિપ્રેશન
સ્ટ્રેસના કારણે મોટાભાગે લોકો ડિપ્રેશનનો શિકાર થવા લાગે છે. સ્ટ્રેસ કે ડિપ્રેશનના કારણે પણ લોકોને વધારે ભૂખ લાગે છે. જેના કારણે તે ઓવરઈટિંગ કરવા લાગે છે. સ્ટ્રેસના કારણે શરીરમાં કાર્ટિસોલ હોર્મોન વધે છે. જેની અસર આપણી ભૂખ પર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh