બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 03:01 PM, 19 January 2024
Ayodhya Ram Mandir : અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. જેને લઈને સર્વત્ર ઉજવણીનો માહોલ છે. જોકે આ ઉત્સવ દરમિયાન અયોધ્યાની સુરક્ષા પણ એક મોટો મુદ્દો છે. આવા માહોલમાં અયોધ્યાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ખાસ પાસ બનાવવામાં આવી રહ્યો છે. એન્ટ્રી કાર્ડ દર્શાવ્યા વિના કાર્યક્રમમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે આપી છે. આ પાસમાં મુલાકાતી વિશેની માહિતી હશે, તે તપાસ્યા પછી જ જે તે વ્યક્તિ પ્રવેશ કરી શકશે.
प्राण प्रतिष्ठा उत्सव में आमंत्रित महानुभावों के लिए जानकारी:
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 19, 2024
भगवान श्री रामलला सरकार के प्राण प्रतिष्ठा उत्सव में प्रवेश केवल श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र द्वारा जारी की गई प्रवेशिका के माध्यम ही संभव है। केवल निमंत्रण पत्र से आगंतुकों को प्रवेश सुनिश्चित नहीं हो पाएगा।… pic.twitter.com/3BkCpbJIbM
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ટ્વિટર પર કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં આમંત્રિત મહાનુભાવો માટેની માહિતી. આગળ લખ્યું છે કે 'ભગવાન શ્રી રામલલા સરકારના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં પ્રવેશ ફક્ત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા જાહેર કરાયેલ એન્ટ્રી કાર્ડ દ્વારા જ શક્ય છે. ફક્ત આમંત્રણ પત્ર મુલાકાતીઓને પ્રવેશ સુનિશ્ચિત કરશે નહીં. એન્ટ્રી ગેટ પરના QR કોડ સાથે મેચ કર્યા પછી જ પરિસરમાં પ્રવેશ શક્ય બનશે. આ સાથે એક્સ પરની પોસ્ટમાં એન્ટ્રી કાર્ડનું ફોર્મેટ પણ સામેલ કરવામાં આવ્યું છે.
જાણો કેવું હશે રામ મંદિરનું એન્ટ્રી કાર્ડ?
મુલાકાતી વિશે ઘણી માહિતીનો ઉલ્લેખ એન્ટ્રી કાર્ડ ફોર્મેટમાં કરવામાં આવશે. આ સાથે એક QR કોડ પણ હશે જેની સાથે મુલાકાતીઓની માહિતી મેળ ખાશે. તેના પર રામ મંદિર આવનાર વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, કેટેગરી અને બ્લોક પણ લખવામાં આવશે. રામ મંદિરમાં આવનાર વ્યક્તિ માટે જાહેર કરનારની સહી ફરજિયાત રહેશે. તેના પર એક ફોટો પણ મુકવામાં આવશે, જેના દ્વારા વ્યક્તિની ઓળખ કરી શકાશે. આ એન્ટ્રી પાસ પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પણ લખવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh