બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 12:42 AM, 18 September 2023
કોરોના બાદ હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાવી રહ્યો છે. યુવાનોના એટેકને લઈને મોતને પગલે મેડિકલ જગત સાથે સંકળાયેલા નિષ્ણાતો પણ ચિંતામાં છે. આવી સ્થિતિ વચ્ચે ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણી સહિતની વસ્તુને હાર્ટ એટેક માટે જવાબદાર ગણવામાં આવે છે. ત્યારે જો તમે પણ કેક, ચોકલેટ, ઉપરાંત પેકેટ સ્નેક્સ સહિતની વસ્તુ બેફામ ખાવાના શોખીન હોય તો તમે જતી જિંદગી એ હાર્ટ એટેકનો શિકાર બની શકો છો તે અંગેનો સર્વે સામે આવ્યો છે. બ્રિટનમાં એક અભ્યાસમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.
હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ
ત્યારબાદ બ્રિટિશ સરકાર ફૂડ મેનુમાંથી બિસ્કિટ અને કેક જેવા નાસ્તાને હટાવવાની દિશામાં પણ કાર્યવાહી હાથ ધરી છે. લંડનના સંશોધકો 850થી વધુ લોકોની ખાવાની આદતોનો અભ્યાસ કર્યો હતી. જેમાં ચારમાંથી એક વ્યક્તિને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ હોવાનું તારણમાં સામે આવ્યું છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે આવા લોકો હેલ્ધી ફૂડ ખાતા હતા પરંતુ કેક બિસ્કીટ ખાવાની પણ આદત હતી.
850 થી વધુ લોકોની ખાવાની આદતો પર નજર
સર્વેમાં એવું પણ જાણવા મળ્યું કે જે લોકો વધુ જંક ફૂડ લે છે તેમાં સ્ટ્રોક, હ્રદયરોગ અને સ્થૂળતાનું જોખમ પણ વધુ છે. આ લોકોમાં બ્લડ સુગર પણ વધુ હોવાનું જાણવા મળે છે.સંશોધકોએ ઘણા દિવસો સુધી 850 થી વધુ લોકોની ખાવાની આદતો પર નજર રાખી હતી. યુરોપિયન જર્નલ ઑફ ન્યુટ્રિશનિસ્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોએ જણાવ્યું કે 26 ટકા લોકો હેલ્ધી ડાયટ લઈ રહ્યા હતા પરંતુ તેના કારણે તેમણે નાસ્તામાં આવી વસ્તુઓ લઈને પોષણને બગાડી નાખ્યું. તેઓએ નાસ્તામાં કેક, બિસ્કિટ ખાતા હોવાથી તેમનું આરોગ્ય બગડી ગયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh