બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:10 PM, 7 June 2023
આપણે બધા બહારનાં રેસ્ટોરાંમાં જમતા હોઇએ છીએ. હોટલમાં જઇએ અને આપણને તંદુરી રોટી ખાવાનું મન થઇ જાય છે. હોટલમાં ખવાતી આ સૌથી પોપ્યુલર ડિશ છે. તંદુરી રોટી રોટલીનું જ એક રૂપ છે, પરંતુ તેમાં કેલરી અને કાર્બોહાઇડ્રેડની માત્રા થોડી વધુ હોય છે, જોકે તે ખાવામાં સ્વાદિષ્ટ લાગતી હોવાના લીધે લોકો તે પ્રીફર કરે છે.
આ રોટીને તંદુરમાં શેકવામાં આવે છે. તમે જોયું હશે કે ગરમ ગરમ આ રોટીમાં કોલસાની ગંધ આવે છે. આ કારણે લોકો તેને પ્રેમથી ખાય છે. શું તમે જાણો છો કે રેસ્ટોરાંની તંદુરી રોટી તમને કેટલું નુકસાન કરે છે.
તંદુરી રોટી હેલ્થને નુકસાન પહોંચાડે છે
જો તમે પણ તંદુરી રોટી ખાવાના શોખીન હો તો એક વાર આ વાંચી લેજો અનહેલ્ધી ફેટ સાથે બનાવાય છે રેસ્ટોરાંમાં બનાવાયેલી તંદુરી રોટી હેલ્થને નુકસાન પહોંચાડે છે. તે ખૂબ બધા માખણ અને અનહેલ્ધી ફેટ સાથે બનાવવામાં આવે છે. તેમાં રહેલો મેંદો આંતરડા માટે નુકસાનકારક છે. તેના સતત સેવનથી ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ, કબજિયાત, પાચન સંબંધિત તકલીફ અને કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે.
હાર્ટના રોગોનું જોખમ
કોઇ પણ હોટલમાં તંદુરી રોટી તંદુરમાં બનાવવામાં આવે છે, જેને કોલસા, લાકડાં કે ચારકોલ પર રાખવામાં આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોલસા, લાકડી કે ચારકોલમાં રાંધેલુ જમવાથી એર પોલ્યુશન તો થાય છે, પરંતુ સાથે સાથે હ્રદય રોગનો ખતરો પણ વધે છે.
ડાયાબિટિસનો ખતરો વધારે છે
તંદુરી રોટી મેંદામાંથી બને છે. તેમાં ઉંચી માત્રામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે, જેથી બ્લડ શુગર લેવલ વધી જાય છે. ખાસ કરીને જો તમે ડાયાબિટિક છો તો બહારથી તંદુરી રોટી મંગાવવાથી દૂર રહો. વારંવાર મેંદો ખાવાથી ઇન્સ્યુલિન ઉત્પાદન ઘટવા લાગે છે અને ડાયાબિટીસ વધે છે.
વજન વધે છે
તંદુરી રોટી તમારા વેઇટ ગેઇન માટે જવાબદાર છે. આજકાલ મેદસ્વિતાની જે સમસ્યા વધી છે તેનું મુખ્ય કારણ રિફાઇન્ડ લોટ કે મેંદો છે. મેંદાના વધુ પડતા સેવનથી શરીરમાં ફેટ વધે છે. મેંદાથી આંતરડામાં સોજો આવે છે, તેથી વજન વધવા લાગે છે. તંદુરી રોટીના વધુ પડતા સેવનથી વ્યક્તિ સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ગ્ઝાઇટીનો શિકાર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh