બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / eating 100 grams Roasted Gram daily can help to reduce the weight and can protect your heart and immune system
Vaidehi
Last Updated: 06:26 PM, 18 September 2023
શેકેલા ચણા ખાવાનાં અનેક ફાયદાઓ હોય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે તે આપણા શરીર માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. શેકેલા ચણા અતિ પોષ્ટિક ફૂડ છે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. જાણો 100 ગ્રામ શેકેલા ચણા દરરોજ ખાવાના ફાયદાઓ.
વજન ઘટશે
શેકેલા ચણામાં ફાઈબરની માત્રા ઘણી વધારે હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે. ભૂખ ઓછી લાગવાને લીધે તમારી અન્ય ચીજો ખાવાની આદત પણ છૂટશે અને વજન પણ ઓછું થશે.
હદયને કરે છે મજબૂત
શેકેલા ચણામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ પણ મોટી માત્રામાં હોય છે જે હદય સંબંધિત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ફાઈબર કોલેસ્ટ્રોલનાં સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે, પ્રોટીન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે.
પાચન પણ સુધારે છે
શેકેલા ચણામાં ફાયબર વધારે હોવાને લીધે પાચનતંત્રને મજબૂત બનાવે છે. ફાઈબર કબજિયાતને અટકાવવામાં પણ મદદ કરે છે.
ઈમ્યૂનિટી બૂસ્ટ
શેકેલા ચણામાં વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સીડેંટ હોય છે જે ઈમ્યૂનિટી સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
એનર્જી બૂસ્ટિંગ
શેકેલા ચણામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ સારી માત્રામાં હોય છે જે તમને ઊર્જા આપવામાં મદદ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh