બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 12:01 PM, 1 July 2023
જો તમને ખેતી કરવી ગમતી હોય અને બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો, તો અમે તમને એક ખાસ બિઝનેસ વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ છોડ લગાવ્યા પછી તમે આખી જીંદગી લાખોની કમાણી કરી શકો છો. તમે સરળતાથી તેજપત્તાની ખેતી કરી શકો છો, જેને ‘બે લીફ’ તરીકે ઓળખવામાં આવે છે. તેજપત્તા શુષ્ક અને સુગંધિત છોડ છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આ મસાલાનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. અનેક દેશોમાં આ છોડનું ઉત્પાદન કરવામાં આવે છે; જેમાં ભારત, રશિયા, મધ્ય અમેરિકા, ઈટલી, ફ્રાંસ અને ઉત્તર અમેરિકા તથા બેલ્જિયમ સહિત અન્ય દેશ શામેલ છે.
તેજપત્તાની ખેતી કેવી રીતે શરૂ કરવી?
તમે સરળતાથી તેજપત્તાની ખેતી શરૂ કરી શકો છો. આ ખેતી કરવા માટે તમારે શરૂઆતમાં મહેનત કરવી પડશે. છોડ મોટો થયા પછી વધુ મહેનત કરવાની નહીં રહે. જૂન અને જુલાઈમાં તેજપત્તાની વાવણી કરવામાં આવે છે. આ છોડની વાવણીથી બીજ દ્વારા તથા કલમ વિધિ અપનાવીને છોડ તૈયાર કરવામાં આવે છે. આ છોડ મુખ્યરૂપે પથરાળ જમીન પર ઉગાડવામાં આવે છે. યોગ્ય સમયે આ છોડની લણણી કરવાથી છોડનો સંપૂર્ણપણે વિકાસ થાય છે. આ કારણોસર આ છોડની યોગ્ય સમયે લણણી કરવી જરૂરી છે.
કેટલો ફાયદો થશે
તેજપત્તાનો બારેમાસ ઉપયોગ કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન આ છોડની ખેતી કરવામાં આવે છે. પત્તા તોડ્યા પછી સૂકવીને તેનો ઉપયોગ કરી શકાય છે. નફાની વાત કરવામાં આવે તો એક તેજપત્તાના છોડથી વાર્ષિક 5 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે. 25 છોડ લગાવવામાં આવે તો વાર્ષિક 75 હજારથી 1 લાખ 25 હજાર સુધીની કમાણી કરી શકો છો. આ બિઝનેસથી તમે તગડી કમાણી પણ કરી શકો છો. આ ખેતી કરતા ખેડૂતોને રાષ્ટ્રીય પાદપ બોર્ડ તરફથી 30 ટકા રકમની સબસિડી આપવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh