બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / ધર્મ / Dussehra 2023 hindu mythology says seeing this bird on vijayadashami will brighten your luck
Arohi
Last Updated: 11:46 AM, 24 October 2023
અસત્ય પર સત્યની જીતનો પર્વ વિજયાદશમી આજે આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક શહેરમાં રાવણના પુતળાના દહનને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ આજ દશેરાનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સનાતન સંસ્કૃતિમાં જણાવ્યા અનુસાર આ તહેવારને લઈને અનેક માન્યતાઓ અને પરંપરાઓ છે. વિજયાદશમીના દિવસે આ ખાસ પક્ષીના દર્શનથી દરેક મનોકામનાઓ પુરી થવાની પણ માન્યતા છે.
કયા પક્ષીના દર્શનથી ચમકી શકે છે કિસ્મત?
વિજયાદશમીનો પર્વ અસત્ય પર સત્યના વિજયના પ્રતીકમાં ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવાથી મનુષ્યની દરેક પ્રકારની મનોકામનાઓની પ્રાપ્ત થશે. તેની પાછળ આપણા ધર્મ ગ્રંથમાં ઉલ્લેખ છે કે રાવણનું વધ કર્યા બાદ મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યા હતું.
પક્ષી સ્વરૂપે આપ્યા દર્શન
તેમણે જણાવ્યું કે તેના બાદ શ્રી રામે ભગવાન શંકરની પૂજા કરી હતી અને ભગવાન શંકરે વિજયાદમીના દિવસે જ તેમને નિલકંઠ પક્ષીના રૂપમાં દર્શન આપ્યા હતા. તેનાથી તેમને લાગેલા બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી. માટે કહેવાય છે કે વિજયાદશમીના દિવસે જે પણ વ્યક્તિ નીલકંઠ પક્ષીના દર્શન કરે છે તેમની દરેક મનોકામનાઓ પુરી થાય છે અને તે જીવનમાં પ્રગતિ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips