બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 12:04 AM, 21 July 2023
શરીર માટે સૌથી વધુ હાનિકારક પદાર્થમાં અગ્રીમ હરોળમાં ખાંડ આવે છે. જેને અનેક રોગનું મૂળ પણ ગણવામાં આવે છે. ખાંડ લોહીમાં સુગર લેવલમાં અપ ડાઉન થતી હોય છે. જેના કારણે માથાના દુખાવોની સમસ્યા માથું ઊંચકતી હોય તેવું માનવામાં આવે છે.ખાંડ સંબંધિત માથાનો દુખાવો તમારા લોહીમાં ગ્લુકોઝના વધેલા સ્તર સાથે સબંધ ધરાવે છે.એટ્લે વધુ પડતી ખાંડ ખાવાથી માથાનો દુખાવો થઈ શકે છે. કારણ કે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ જવાથી વ્યક્તિને માઈગ્રેનની સમસ્યા ઉભી થાય છે. જેને ઘણીવાર હાઈપરગ્લાયકેમિઆ અને હાઈપોગ્લાયકેમિઆ તરીકે પણ ઓળખાય છે.
લોહીમાં ગ્લુકોઝનું સ્તર 70 mg/dLથી નીચે જાય છે
અમુક કિસ્સાઓમાં ડાયાબિટીસની બીમારી ભોગવતા લોકોને ખાંડ ખાધા બાદ માથામા અસહ્ય પીડા ભોગવાનો વારો આવતો હોય છે. પરિણામે આવી વ્યક્તિને હાઈપોગ્લાયકેમિઆ અથવા હાઈપરગ્લાયકેમિઆનું જોખમ વધવાની શકયતા રહે છે. તો અમૂક કિસ્સાઓમાં આ સ્થિતિ ડાયાબિટીસ વગર પણ નોંધાઇ શકે છે. રક્ત પરિભ્રમણમાં પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ ન હોવાને કારણે ઉદભવતી સમસ્યાને હાઈપોગ્લાયકેમિઆ કહેવાય છે. આથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર 70 mg/dLથી નીચે જાય છે. કેટલીકવાર, જ્યાં સુધી સ્તર 55 mg/dL અથવા તેનાથી ઓછું ન આવે ત્યાં સુધી લક્ષણો દેખાવા લાગે છે.
ડાયાબિટીસ હોય, તો હાઈપોગ્લાયકેમિઆનો અનુભવ
લાંબા સમય સુધી જમવાનું ન લીધા બાદ પણ આ સમસ્યા શરૂ થઈ શકે છે. જો ડાયાબિટીસ હોય, તો હાઈપોગ્લાયકેમિઆનો અનુભવ થઈ શકે છે. કારણ કે શરીર લોહીમાં ગ્લુકોઝના સ્તરને જાળવી રાખવા પ્રયાસ કરે છે. જો નિર્ધારિત ઇન્સ્યુલિન લેતા હોવ તો આ વધુ વધી શકે છે. હાઈપોગ્લાયકેમિઆના લક્ષણ તરીકે માથાનો દુખાવો થઈ શકે છે.ખોરાક લીધા બાદ મનુષ્યના શરીરમાં સ્તરમાં ખાવાના ચાર કલાકના સમયગાળા ઝડપથી ઘટાડો થાય છે. ખોરાક ખાવાથી તમારા લોહીમાં ગ્લુકોઝ ઝડપથી વધે છે અને તમારું શરીર વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. ખોરાકમાંથી ગ્લુકોઝ પચ્યા પછી પણ, શરીર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે, જે રક્ત સુગરમાં ઝડપથી ઘટાડો તરફ દોરી જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh