પ્રભાવિત / ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, અમદાવાદ-મુંબઈ આવાગમન કરતી 13 ટ્રેન સંપૂર્ણ રદ, જુઓ લિસ્ટ

Due to heavy rain in the state, 13 trains have been canceled between Bharuch and Ankleshwar

Trains Cancelled : ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે 502 નંબરના પુલ પર પાણીના ખતરાને લઈ રેલવે વિભાગ પ્રભાવિત થયો છે, રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક ટ્રેનો રદ કરાઈ છે

બ્રેકિંગ ન્યૂઝ