બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Manisha Jogi
Last Updated: 08:13 AM, 25 November 2023
જે લોકો હાર્ટ અને પેટની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા છે, તે લોકોએ શિયાળામાં વધુ પાણીનું સેવન ના કરવું જોઈએ. ગરમીની સરખામણીએ શિયાળામાં હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. શિયાળામાં વધુ પાણી પીવું તે ખતરનાક સાબિત થઈ શકે છે. કોરોના મહામારી પછી સમગ્ર દુનિયામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. શિયાળામાં હાર્ટને બ્લડ પંપ કરવા વધુ મહેનત કરવી પડે છે. શિયાળામાં શરીરની નસો સંકોચાવા લાગે છે. આ કારણોસર શરીરમાં ગરમી આવે તે માટે હાર્ટે ઝડપથી પંપ કરવું પડે છે, જેના કારણે હાર્ટના દર્દીઓની પરેશાની વધી જાય છે. શિયાળામાં વધુ પાણી પીવાને કારણે તકલીફ થઈ શકે છે.
વધુ પાણી પીવું તે નુકસાનકારક
કોરોના મહામારી હાર્ટ એટેક આવવાના કેસ વધી ગયા છે. શિયાળામાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધી જાય છે. આ કારણોસર શિયાળામાં વધુ પાણી ના પીવુ જોઈએ.
હાર્ટ માટે ખતરનાક
શિયાળામાં ઘણા લોકો ઉઠતાવેંત 3-4 ગ્લાસ પાણી પીવે છે. હાર્ટ એટેક દર્દી આ પ્રકારે કરે તો વધુ નુકસાન થઈ શકે છે. બ્લડ શુગર લેવલ ઓછુ થઈ શકે છે. શરીરની ઓટોમેટીક નર્વસ સિસ્ટમ તેને નોર્મલ કરવાનું કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્ત વધુ માત્રામાં લિક્વિડ ડાયટનું સેવ કરે તો હાર્ટે પંપિંગ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.
ભૂખ્યા પેટે પાણીનું સેવન ના કરવું
હાર્ટના દર્દીઓએ ભૂખ્યા પેટે પાણીનું સેવન ના કરવું જોઈએ, નહીંતર હેલ્થ પર ખરાબ અસર થઈ શકે છે. ઠંડુ પાણી પીવાને કારણે નસ એકદમ કડક થઈ જાય છે. જેના કારણે શરીરમાં બ્લડ સપ્લાય કરવા માટે હાર્ટે ખૂબ જ મહેનત કરવી પડે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ભૂખ્યા પેટે હુંફાળું પાણી પીવું જોઈએ, ઠંડુ પાણી પીવાને કારણે હાર્ટની નસ સંકોચાઈ જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir