બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Don't do these Mistakes in morning, Lakshmi will be angry

વાસ્તુ શાસ્ત્ર / "સવારમાં ઉઠતાં વેંત ભૂલથી પણ ન કરતાં આ 5 કામ, માં લક્ષ્મી થશે ક્રોધિત, થઈ જશો તળિયા ઝાટક"

Pooja Khunti

Last Updated: 03:48 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Shastra: તમને જણાવી દઇએ કે જીવનમાં વાસ્તુ ઉપાયોનું ઘણું મહત્વ હોય છે. એવી કેટલીક વસ્તુઓ છે જેને સવારે કરવી અશુભ માનવામાં આવે છે.

  • જીવનમાં વાસ્તુ ઉપાયોનું ઘણું મહત્વ હોય છે
  • ઘરે સવારનાં સમયે ઝઘડો ન કરવો જોઈએ
  • સવારે માતા ગાયનાં દર્શન થવાં શુભ માનવામાં આવે છે 

ઘણાં એવાં લોકો હોય છે જે ગમે તેટલી મહેનત કરી લે છતાં પણ તેમને કોઈ સફળતાં મળતી નથી. તમને જણાવી દઇએ કે જીવનમાં વાસ્તુ ઉપાયોનું ઘણું મહત્વ હોય છે. એવી કેટલીક વસ્તુઓ છે જેને સવારે કરવી અશુભ માનવામાં આવે છે. જેને આપણે જાણતા- અજાણતા કરતાં હોઈએ છીએ. જાણો ક્યાં કામ સવારે ન કરવાં જોઈએ. 

ઘરે ઝગડા થવાં 
ઘરે સવારનાં સમયે ઝઘડા ન કરવો જોઈએ. જે જગ્યાએ સવારે ઝઘડા અને તકલીફો જોવાં મળે છે તે જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ ક્યારેય નથી થતો. 

રાત્રિ ભોજનનાં ખરાબ વાસણો 
રાત્રે પડેલાં વાસણોને ધોવા પણ અશુભ માનવામાં આવે છે.  આ કારણે માતા લક્ષ્મી તમારાં ઘરમાં ક્યારેય નહીં આવે અને તમારું ઘર સમસ્યાઓથી ઘેરાયેલું રહેશે. 

નાસ્તો 
જો તમે સવારે નાસ્તો કરતાં હોઇ તો, તેને અધૂરો ના છોડવો જોઈએ કે ના તેને ફેકવો જોઈએ. આવું કરવાથી ભોજનનું અપમાન થાય છે.  જેથી આવા ઘરની અંદર માતા લક્ષ્મીનો વાસ નથી થતો. 

ગાય 
સવારે માતા ગાયનાં દર્શન થવાં શુભ માનવામાં આવે છે. જો સવારે તમારાં ઘરે ગાય માતા આવે તો, તેને ભગાડવી ન જોઈએ. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સામાં આવી જાય છે. 

તુલસી 
સવારે સ્નાન અને નમસ્કાર કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવાથી તમારું જીવન સમસ્યાઓથી ઘેરાયેલું રહેશે. માતા લક્ષ્મી ક્યારેય તમારાં ઘરે નહીં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ