બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pooja Khunti
Last Updated: 03:48 PM, 14 December 2023
ઘણાં એવાં લોકો હોય છે જે ગમે તેટલી મહેનત કરી લે છતાં પણ તેમને કોઈ સફળતાં મળતી નથી. તમને જણાવી દઇએ કે જીવનમાં વાસ્તુ ઉપાયોનું ઘણું મહત્વ હોય છે. એવી કેટલીક વસ્તુઓ છે જેને સવારે કરવી અશુભ માનવામાં આવે છે. જેને આપણે જાણતા- અજાણતા કરતાં હોઈએ છીએ. જાણો ક્યાં કામ સવારે ન કરવાં જોઈએ.
ઘરે ઝગડા થવાં
ઘરે સવારનાં સમયે ઝઘડા ન કરવો જોઈએ. જે જગ્યાએ સવારે ઝઘડા અને તકલીફો જોવાં મળે છે તે જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ ક્યારેય નથી થતો.
રાત્રિ ભોજનનાં ખરાબ વાસણો
રાત્રે પડેલાં વાસણોને ધોવા પણ અશુભ માનવામાં આવે છે. આ કારણે માતા લક્ષ્મી તમારાં ઘરમાં ક્યારેય નહીં આવે અને તમારું ઘર સમસ્યાઓથી ઘેરાયેલું રહેશે.
નાસ્તો
જો તમે સવારે નાસ્તો કરતાં હોઇ તો, તેને અધૂરો ના છોડવો જોઈએ કે ના તેને ફેકવો જોઈએ. આવું કરવાથી ભોજનનું અપમાન થાય છે. જેથી આવા ઘરની અંદર માતા લક્ષ્મીનો વાસ નથી થતો.
ગાય
સવારે માતા ગાયનાં દર્શન થવાં શુભ માનવામાં આવે છે. જો સવારે તમારાં ઘરે ગાય માતા આવે તો, તેને ભગાડવી ન જોઈએ. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સામાં આવી જાય છે.
તુલસી
સવારે સ્નાન અને નમસ્કાર કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવાથી તમારું જીવન સમસ્યાઓથી ઘેરાયેલું રહેશે. માતા લક્ષ્મી ક્યારેય તમારાં ઘરે નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh