બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dogs attend Aarti at Ambaji Mata temple in Bharuch
Kishor
Last Updated: 05:26 PM, 22 October 2023
હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે અને ઠેર ઠેર માતાજીની આરાધનાથી ધર્મ, ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે. આવી સ્થિતિ વચ્ચે ભરૂચના વલંદા કોઠી વાલ્મિકીવાસ ખાતે આવેલ અંબાજી માતાનું મંદિર આજુબાજુના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે આ મંદિરે સવાર સાંજ થતી આરતીમાં શ્વાનોની અચૂક હાજરી હોવાથી લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે.
પૂજારી ધર્મેશભાઈ સોલંકીએ જણાવ્યું કે...
માં અંબાના પ્રાચીન મંદિરમાં ત્રણ પેઢી ઉપરથી આદ્યશક્તિ મા જગદંબાની સવાર સાંજ આરતી કરવામાં આવતી હોય છે. જેનો શંખનાદ થતાની સાથે જ શેરીમાં લટાર મારતા કુતરાઓ પહોંચી જાય છે. તેમ મંદિરના પૂજારી તેમજ શેરીના વડવાઓનું કહેવું છે. પૂજારી ધર્મેશભાઈ સોલંકીએ જણાવ્યું કે તેમના પિતા બચુભાઈ સોલંકી નિયમિત આરતી કરતા તે સમયથી આ મંદિરમાં શ્વાન આરતીમાં નજરે પડે છે.
આરતી પૂરી ના થાય ત્યાં સુધી મંદિરના પટાંગણમાં જ રહે છે શ્વાન
શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શુ જરૂરની માફક સવાર સાંજની આરતીમાં શ્વાનો પોતાના અવાજમાં માં અંબાની આરતી ગાતા પણ નજરે પડે છે. આથી માતાજીની આરતીના સૂરમાં સૂર પુરાવતા હોય તેવા દ્રશ્યો સર્જાઈ છે. આખો દિવસ શેરીઓમાં રખડતા શ્વાનો આરતીના સમયે મંદિરના પટાંગણમાં આરતી પૂરી ન થાય ત્યાં સુધી મંદિરમાં જ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh