બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 04:45 PM, 7 July 2023
હિંદુ ધર્મમાં તમામ દિવસ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે. તે પ્રકારે શુક્રવારનો દિવસ માઁ લક્ષ્મીનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે વિધિ વિધાન સાથે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. શુક્રવારના દિવસે માઁ લક્ષ્મીને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ દિવસે કેટલાક ખાસ કામ ના કરવા જોઈએ, નહીંતર ઘરમાં કંગાળી આવી શકે છે.
શુક્રવારે કયા કામ ના કરવા-
સાકર આપવી નહીં- શુક્રવારના દિવસે કોઈપણ વ્યક્તિને સાકર ના આપવી જોઈએ. આ પ્રકારે કરવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ શુક્ર ગ્રહના પ્રભાવથી જ આવે છે, જેથી શુક્ર ગ્રહ નબળો પડે તો સુખ અને સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે.
ઘર ચોખ્ખુ રાખવું-
ઘરમાં સાફ સફાઈ રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. માનવામાં આવે છે કે, લક્ષ્મી માતા ગંદી જગ્યાએ આવતા નથી. આ કારણોસર શુક્રવારે ભૂલથી પણ ઘરમાં ગંદકી ના કરવી જોઈએ. માનવામાં આવે છે કે, જે ઘરમાં ગંદકી હોય છે. ત્યાં માઁ લક્ષ્મીનો વાસ થતો નથી.
માંસ-મદિરાનું સેવન ના કરવું-
શુક્રવારના દિવસે ભૂલથી પણ માંસ-મદિરાનું સેવન ના કરવું જોઈએ. શક્ય હોય તો આ દિવસે સંપૂર્ણપણે સાત્ત્વિક ભોજન કરવું. આ દિવસે માંસ-મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે.
અપશબ્દો બોલવા નહીં-
માનવામાં આવે છે કે, શુક્રવારે કોઈની સાથે લડાઈ ઝઘડો ના કરવો જોઈએ અને અપશબ્દો ના બોલવા જોઈએ. આ દિવસે ગાળો બોલવાથી માઁ લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે અને નાણાંકીય નુકસાન થાય છે.
ઉધાર લેવડ દેવડ ના કરવી-
શુક્રવારે ઉધાર નાણાંકીય લેવડ દેવડ ના કરવી જોઈએ, નહીંતર માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે. જેના કારણે નાણાંકીય નુકસાન થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh