બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / DIWALI 2023: Seeing Lizards on the diwali day can benifit you financially, maa lakshmi will bless you
Vaidehi
Last Updated: 03:39 PM, 12 November 2023
આજે સમગ્ર દેશમાં શુભ દિવાળીની ઊજવણી કરવામાં આવી રહી છે. દિવાળીનાં દિવસે કેટલાક સંકેતો મળવું ખુબ જ શુભકારી માનવામાં આવે છે. એ સંકેત જણાવે છે કે માં લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવી રહ્યાં છે. જો આજનાં દિવસે તમને ઘરમાં કે ઓફિસમાં કે બીજે ક્યાંય ગરોળી દેખાય છે તો તેને શુભ સંકેત માનવામાં આવ્યો છે. દિવાળીનાં દિવસે ગરોળી દેખાવી મતલબ કે તમારા ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરવાનાં છે. જ્યોતિષ અને ધર્મમાં ગરોળીનો સંબંધ માં લક્ષ્મી સાથે કરવામાં આવ્યો છે.
દિવાળીનાં દિવસે ગરોળી દેખાવી
સામાન્ય રીતે જ્યારે ગરોળી દેખાય છે ત્યારે લોકો ગભરાઈ જતાં હોય છે. જ્યારે કેટલાક મામલાઓમાં ઘરમાં ગરોળીનું દેખાવું શુભ પણ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર દિવાળીનાં દિવસે ગરોળી દેખાય તો ધનલાભ થઈ શકે છે. આજનાં દિવલે ગરોળી દેખાવી પૈસાની તંગીને દૂર કરે છે અને વ્યક્તિ વધુને વધુ પૈસા મેળવે છે.
તરત જ કરવું આ કામ
જ્યોતિષ અનુસાર જો આજનાં દિવસે તમને ગરોળી દેખાય છે તો તરત જ મંદિરમાં કે ભગવાનની મૂર્તિ પાસે રહેલ રોલી-ચોખાને ગરોળી પર દૂરથી જ છાંટવું. સાથે જ માં લક્ષ્મીને પોતાની મનોકામનાઓ જણાવતાં ગરોળીને પ્રાર્થના કરો. આવું કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. સાથે જ તમને ધન સંબંધિત સમસ્યાઓનું સમાધાન પણ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh