બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / DIWALI 2023: Seeing Lizards on the diwali day can benifit you financially, maa lakshmi will bless you

DIWALI 2023 / દિવાળીના દિવસે ગરોળી દેખાઈ જાય તો સમજી જજો, થવાની છે બમ્પર રૂપિયાની આવક: તરત કરો આ કામ

Vaidehi

Last Updated: 03:39 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષમાં ગરોળી સાથે સંકળાયેલા કેટલાક સંકેતોને શુભ માનવામાં આવ્યું છે. દિવાળીનાં દિવસે જો ઘરમાં કે ઓફિસમાં ગરોળી દેખાય તો તે અત્યંત શુભ હોય છે.

  • આજે દેશભરમાં ઊજવાશે દિવાળીનો પર્વ
  • દિવાળીનાં દિવસે ગરોળી દેખાવી શુભ માનવામાં આવે છે
  • ગરોળી દેખાય ત્યારે તાત્કાલિક એક નાનું કામ કરવું જોઈએ

આજે સમગ્ર દેશમાં શુભ દિવાળીની ઊજવણી કરવામાં આવી રહી છે. દિવાળીનાં દિવસે કેટલાક સંકેતો મળવું ખુબ જ શુભકારી માનવામાં આવે છે. એ સંકેત જણાવે છે કે માં લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવી રહ્યાં છે. જો આજનાં દિવસે તમને ઘરમાં કે ઓફિસમાં કે બીજે ક્યાંય ગરોળી દેખાય છે તો તેને શુભ સંકેત માનવામાં આવ્યો છે. દિવાળીનાં દિવસે ગરોળી દેખાવી મતલબ કે તમારા ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરવાનાં છે. જ્યોતિષ અને ધર્મમાં ગરોળીનો સંબંધ માં લક્ષ્મી સાથે કરવામાં આવ્યો છે. 

દિવાળીનાં દિવસે ગરોળી દેખાવી
સામાન્ય રીતે જ્યારે ગરોળી દેખાય છે ત્યારે લોકો ગભરાઈ જતાં હોય છે. જ્યારે કેટલાક મામલાઓમાં ઘરમાં ગરોળીનું દેખાવું શુભ પણ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર દિવાળીનાં દિવસે ગરોળી દેખાય તો ધનલાભ થઈ શકે છે.  આજનાં દિવલે ગરોળી દેખાવી પૈસાની તંગીને દૂર કરે છે અને વ્યક્તિ વધુને વધુ પૈસા મેળવે છે.

તરત જ કરવું આ કામ
જ્યોતિષ અનુસાર જો આજનાં દિવસે તમને ગરોળી દેખાય છે તો તરત જ મંદિરમાં કે ભગવાનની મૂર્તિ પાસે રહેલ રોલી-ચોખાને ગરોળી પર દૂરથી જ છાંટવું. સાથે જ માં લક્ષ્મીને પોતાની મનોકામનાઓ જણાવતાં ગરોળીને પ્રાર્થના કરો. આવું કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. સાથે જ તમને ધન સંબંધિત સમસ્યાઓનું સમાધાન પણ મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ