બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Diwali 2023: Ghee diya or Oil diya which is more fruitful on the occasion of dipavali

Diwali 2023 / દિવાળીની પૂજામાં ઘીનો દીવો કરાય કે તેલનો? જાણી લો નિયમ અને નોટ કરી લો મંત્ર

Vaidehi

Last Updated: 06:02 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીનાં દિવસે દીવો પ્રગટાવાનું ખાસ મહત્વ જણાવાયું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવાળીનાં દિવસે યોગ્ય દિશામાં દીવા પ્રગટાવવામાં આવે તો વાસ્તુદોષ પણ દૂર થાય છે. પણ શું તમને ખબર છે કે દીવો પ્રગટાવવાનાં પણ કેટલાક ચોક્કસ નિયમો હોય છે? વાંચો.

  • દિવાળીનાં દિવસે દીવા પ્રગટાવવાનું ખાસ મહત્વ
  • કયા દેવતાને ક્યો દીવો ચઢાવવો એ અંગે મૂંઝવણ 
  • યોગ્ય દીશાની સાથે યોગ્ય દીવો પ્રગટાવવાથી મળે છે ફળ

હિંદૂ પંચાગ અનુસાર દિવાળીનાં દિવસે ખાસ પૂજા અને દીવા કરવાનું મહત્વ લખવામાં આવ્યું છે. દિવાળીનાં દિવસે માં લક્ષ્મી, ભગવાન ગણેશનું વિશેષ પૂજન કરવામાં આવે છે. માન્યતા અનુસાર જો કોઈ દિવાળીનાં દિવસે માં લક્ષ્મીનું વિધિવત પૂજન કરે છે, કથા-આરતી કરે છે તેમના જીવનમાંથી અંધકાર દૂર થાય છે. 

ઘીનો દીવો કરવો કે તેલનો?
દિવાળીને લઈને માન્યતા છે કે આ દિવસે લક્ષ્મી-ગણેશજીનાં પૂજન સિવાય દીવો પ્રગટાવવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવાળીનાં દિવસે યોગ્ય દિશામાં દીવા પ્રગટાવવામાં આવે તો વાસ્તુદોષ પણ દૂર થાય છે.  તેવામાં આવો જાણીએ કે દિવાળીની પૂજામાં ઘી કે તેલનો કોનો દીવો કરવો શુભ માનવામાં આવે છે:

  • દિવાળીનાં દિવસે ઘી અને તેલ બંનેનાં દીવા પ્રગટાવી શકાય છે. જો કે દિવાળીનાં દિવસે માં લક્ષ્મીની સમક્ષ જે દીવો રાખવામાં આવે તે વ્યક્તિએ પોતાના ડાબા હાથ તરફ મૂકવો જોઈએ. એટલે કે આ દિવસે પ્રગટાવવામાં આવેલ દીવો દેવતાની જમણી તરફ હોવો જોઈએ. 
  • જ્યારે તેલનો દીવો પ્રગટાવોતો તેને પોતાના જમણા હાથ તરફ રાખવો જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે.
  • શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર ઘીનાં દીવામાં ઊભી સફેદ વાટ વાપરવી જોઈએ જ્યારે તેલનાં દીવામાં લાંબી વાટ મૂકવી જોઈએ.
  • ધાર્મિક માન્યતાઓ અનુસાર માં લક્ષ્મી, ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ, માં દુર્ગાની પૂજા કરતાં સમયે ઘીનો દીવો કરવો જોઈએ. જો કે તલ કે સરસવનાં તેલનો દીવો પણ કરી શકાય છે. ઘીને પ્રાથમિકતા આપવી. 

દીવો પ્રગટાવવા સમયે આ મંત્રનો જાપ કરવો 

 

दीप ज्योति परम ज्योति दीप ज्योति जनार्दन:।

दीपो हरतु मे पापं दीप ज्योति नमोस्तुते।।

शुभं करोति कल्याणं आरोग्यं सुख सम्पदा ।

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ