બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 06:02 PM, 11 November 2023
હિંદૂ પંચાગ અનુસાર દિવાળીનાં દિવસે ખાસ પૂજા અને દીવા કરવાનું મહત્વ લખવામાં આવ્યું છે. દિવાળીનાં દિવસે માં લક્ષ્મી, ભગવાન ગણેશનું વિશેષ પૂજન કરવામાં આવે છે. માન્યતા અનુસાર જો કોઈ દિવાળીનાં દિવસે માં લક્ષ્મીનું વિધિવત પૂજન કરે છે, કથા-આરતી કરે છે તેમના જીવનમાંથી અંધકાર દૂર થાય છે.
ઘીનો દીવો કરવો કે તેલનો?
દિવાળીને લઈને માન્યતા છે કે આ દિવસે લક્ષ્મી-ગણેશજીનાં પૂજન સિવાય દીવો પ્રગટાવવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવાળીનાં દિવસે યોગ્ય દિશામાં દીવા પ્રગટાવવામાં આવે તો વાસ્તુદોષ પણ દૂર થાય છે. તેવામાં આવો જાણીએ કે દિવાળીની પૂજામાં ઘી કે તેલનો કોનો દીવો કરવો શુભ માનવામાં આવે છે:
દીવો પ્રગટાવવા સમયે આ મંત્રનો જાપ કરવો
दीप ज्योति परम ज्योति दीप ज्योति जनार्दन:।
दीपो हरतु मे पापं दीप ज्योति नमोस्तुते।।
शुभं करोति कल्याणं आरोग्यं सुख सम्पदा ।
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh