બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Diabetes disappears as soon as you quit smoking! Shocking report of WHO came out, know other remedy

હેલ્થ / સ્મોકિંગ છોડતા જ ડાયાબિટીસ ગાયબ! સામે આવ્યો WHOનો ચોંકાવનારો રિપોર્ટ, જાણો અન્ય ઉપાય

Megha

Last Updated: 05:11 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO ના રિપોર્ટ અનુસાર ધૂમ્રપાન છોડવાથી ડાયાબિટીસનું જોખમ 30 થી 40 ટકા ઓછું થઈ જાય છે. ધૂમ્રપાન બ્લડ શુગરને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે.

  • ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક સાબિત થાય છે
  • ધૂમ્રપાન છોડવાથી ડાયાબિટીસને 30 થી 40 ટકા સુધી નિયંત્રિત કરી શકાય
  • ધૂમ્રપાન કરવાથી ડાયાબિટીસનું જોખમ કેવી રીતે વધે છે? જાણો 

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક સાબિત થાય છે. જેના કારણે ફેફસાંની સાથે હૃદયને પણ નુકસાન થાય છે. ધૂમ્રપાનની આદત માત્ર ફેફસાંને જ કમજોર નથી કરતી પણ ફેફસાંનું કેન્સર પણ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના અહેવાલ મુજબ, ધૂમ્રપાન છોડવાથી ડાયાબિટીસને 30 થી 40 ટકા સુધી નિયંત્રિત કરી શકાય છે. 

આ એક વસ્તુ છોડી દીધી તો 40 ટકા ઓછો થઈ જશે ડાયાબિટીઝનો ખતરો: WHOએ કેમ આપી  આવી સલાહ? / The number of deaths due to diabetes in the world is very high.

ડાયાબિટીસનું જોખમ 30 થી 40 ટકા ઓછું થાય છે 
WHO ના રિપોર્ટ અનુસાર ધૂમ્રપાન છોડવાથી ડાયાબિટીસનું જોખમ 30 થી 40 ટકા ઓછું થઈ જાય છે. યુએન એજન્સી અનુસાર, ટાઇપ 2 ડાયાબિટીસ એક લાંબી બિમારી છે, જેમાં 95 ટકા જેટલા કેસ નોંધાય છે. WHO એ મંગળવારે વિશ્વ ડાયાબિટીસ દિવસ પર આ જાહેરાત કરી હતી. ડબ્લ્યુએચઓ અનુસાર, ધૂમ્રપાન ડાયાબિટીસને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 

ધૂમ્રપાન કરવાથી ડાયાબિટીસનું જોખમ કેવી રીતે વધે છે? 
WHO અનુસાર, ધૂમ્રપાન બ્લડ શુગરને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે. ખરેખર, નિકોટિન શરીરમાં હાજર કોષોની પ્રતિક્રિયાને ઘટાડે છે, જે ડાયાબિટીસને વધારે છે. તેમાં રહેલા રસાયણો કોશિકાઓમાં બળતરા પેદા કરી શકે છે, જે ઇન્સ્યુલિનની પ્રતિક્રિયાને બંધ કરે છે. 

આ એક વસ્તુ છોડી દીધી તો 40 ટકા ઓછો થઈ જશે ડાયાબિટીઝનો ખતરો: WHOએ કેમ આપી  આવી સલાહ? / The number of deaths due to diabetes in the world is very high.

ધૂમ્રપાન છોડવાના ફાયદા 
ધૂમ્રપાન છોડ્યા પછી શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો જોવા મળે છે. 
ધૂમ્રપાન છોડ્યા પછી તરત જ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમમાં ફેરફારો થવાનું શરૂ થાય છે, જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. 
ધૂમ્રપાન છોડવાથી શરીરમાં ઓક્સિજન અને લોહીનો પ્રવાહ વધે છે. 
આ આદતને ઘટાડવા અથવા છોડવાથી શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર પણ ઓછું થઈ જાય છે. 
ધૂમ્રપાન છોડવાથી ફેફસાંનું કાર્ય વધે છે અને શ્વાસ લેવાની પ્રક્રિયામાં પણ સુધારો થાય છે. 
આમ કરવાથી તમે નર્વસનેસ અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ