બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / dhan labh ke upay keep coins mangal kalash ganesh idol in home for maa laxmi kuber blessing

આસ્થા / એવી 5 વસ્તુ કે જે કુબેરદેવ અને માતા લક્ષ્મીને કરે છે એકસાથે પ્રસન્ન, ઘરે લાવતા જ થાય છે પૈસાનો વરસાદ!

Arohi

Last Updated: 02:07 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhan Labh Ke Upay: ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવ કુબેરને પ્રસન્ન કરવાથી તમારી પ્રગતિનો માર્ગ ખોલી શકે છે અને તમારા ઉપર નોટોનો વરસાદ થવા લાગશે.

  • માતા લક્ષ્મી અને કુબેર દેવને પ્રસન્ન કરશે આ વસ્તુઓ 
  • ઘરે લાવતાની સાથે જ થશે તમારા પર નોટોનો વરસાદ 
  • આર્થિક તંગી અને મુશ્કેલીઓ થશે દૂર 

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને જલ્દી જ અમીર બનવા માંગો છો તો તેના માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરી તમારી પ્રગતિના દ્વાર ખૂબ જશે અને તમારા ઉપર નોટોનો વરસાદ થવા લાગશે. આવો તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી અને કુબેર દેવ પ્રસન્ન થાય છે. તમે આ ઉપાય કરીને આર્થિક સ્થિતિને મજબૂત કરી શકો છો. 

મંગળ કળશ 
શાસ્ત્રોમાં મંગળ કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધન લાભ માટે તેને ઘરમાં સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે. તેના માટે કળશમાં જળ ભરીને ઈશાન કોણમાં મુકી દો. તેના બાદ તેમાં તાંબાના સિક્કા અને નારિયેળના પાન નાખીને તેના મુખને ઠાંકી દો. 

કોઈન્સ 
માતા લક્ષ્મી અને કુબેર દેવની છાપ વાળા સિક્કા ઘરમાં લાવવાથી પણ પ્રગતિની રાહ ખુલી જાય છે. તમારે આવા ત્રણ સિક્કાને પર્સ કે તિજોરીમાં રાખવા જોઈએ. તેનાથી ભાગ્યનો સાથ મળી શકે છે અને વ્યક્તિને બધી સમસ્યાઓથી છુટકારો મળે છે. 

માછલીની મૂર્તિ 
માછલીની મૂર્તિ અને તસવીરને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે ઘરમાં ચાંદીની માંછલીની પ્રતિમા લાવી શકાય છે. માછલીની પેંટિગ લાગાવવાથી પણ લાભ થાય છે. 

કોડી 
સફેદ કોડીને ઘરમાં લગાવવાથી ધન લાભના માર્ગ ખુલે છે. તેને લાલ કે પીળા કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખવા જોઈએ. આમ કરવાથી ધન ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે. 

ગણેશ, લક્ષ્મીજી અને કુબેરની મુર્તિ
માતા લક્ષ્મી કુબેર દેવ અને ગણેશજીની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરવી પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. તેમાં માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપાથી ધનની કમી નથી થતી. વિધ્નહર્તા ગણેશજીની કૃપાથી બધા કાર્ય સંપન્ન થાય છે. તમને પ્રતિમા સ્થાપિત કર્યા બાદ રોજ પૂજા કરવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ