બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ધર્મ / dhan labh ke upay keep coins mangal kalash ganesh idol in home for maa laxmi kuber blessing
Arohi
Last Updated: 02:07 PM, 4 December 2023
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને જલ્દી જ અમીર બનવા માંગો છો તો તેના માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરી તમારી પ્રગતિના દ્વાર ખૂબ જશે અને તમારા ઉપર નોટોનો વરસાદ થવા લાગશે. આવો તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી અને કુબેર દેવ પ્રસન્ન થાય છે. તમે આ ઉપાય કરીને આર્થિક સ્થિતિને મજબૂત કરી શકો છો.
મંગળ કળશ
શાસ્ત્રોમાં મંગળ કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધન લાભ માટે તેને ઘરમાં સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે. તેના માટે કળશમાં જળ ભરીને ઈશાન કોણમાં મુકી દો. તેના બાદ તેમાં તાંબાના સિક્કા અને નારિયેળના પાન નાખીને તેના મુખને ઠાંકી દો.
કોઈન્સ
માતા લક્ષ્મી અને કુબેર દેવની છાપ વાળા સિક્કા ઘરમાં લાવવાથી પણ પ્રગતિની રાહ ખુલી જાય છે. તમારે આવા ત્રણ સિક્કાને પર્સ કે તિજોરીમાં રાખવા જોઈએ. તેનાથી ભાગ્યનો સાથ મળી શકે છે અને વ્યક્તિને બધી સમસ્યાઓથી છુટકારો મળે છે.
માછલીની મૂર્તિ
માછલીની મૂર્તિ અને તસવીરને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે ઘરમાં ચાંદીની માંછલીની પ્રતિમા લાવી શકાય છે. માછલીની પેંટિગ લાગાવવાથી પણ લાભ થાય છે.
કોડી
સફેદ કોડીને ઘરમાં લગાવવાથી ધન લાભના માર્ગ ખુલે છે. તેને લાલ કે પીળા કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખવા જોઈએ. આમ કરવાથી ધન ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે.
ગણેશ, લક્ષ્મીજી અને કુબેરની મુર્તિ
માતા લક્ષ્મી કુબેર દેવ અને ગણેશજીની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરવી પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. તેમાં માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપાથી ધનની કમી નથી થતી. વિધ્નહર્તા ગણેશજીની કૃપાથી બધા કાર્ય સંપન્ન થાય છે. તમને પ્રતિમા સ્થાપિત કર્યા બાદ રોજ પૂજા કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh