બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / devshayani ekadashi 2023 dont do these tulsi mistakes on this aspicious day

Devshayani Ekadashi 2023 / આવી રહી છે દેવપોઢી અગિયારસ: ઘરમાં તુલસી હોય તો ભૂલથી પણ ન કરતાં આ ભૂલો, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે

Bijal Vyas

Last Updated: 05:13 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે. આવો જાણીએ દેવપોઢી અગિયારના દિવસે માતા તુલસી સાથે જોડાયેલી કઇ ભૂલો ના કરવી જોઇએ

  • 29 જૂન ગુરુવારના રોજ દેવપોઢી અગિયારસ ઉજવવામાં આવે છે
  • દેવપોઢી અગિયારના દિવસે શ્રી હરિ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં જતા રહે છે
  • તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે

Devshayani Ekadashi 2023: આ વખતે દેવપોઢી અગિયારસ 29 જૂન ગુરુવારના રોજ ઉજવવામાં આવશે, આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસ શ્રી હરિ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં જતા રહે છે. તેથી તેને ચતુર્માસ કહેવામાં આવે છે અને આ દેવપોઢી અગિયારસથી ચતુર્માસ શરુ થાય છે. 

અગિયારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી જ આ દિવસે તુલસી સાથે જોડાયેલા ઉપાય કરવુ ફળદાયી માનવામાં આવે છે કારણ કે તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે. આવો જાણીએ દેવપોઢી અગિયારના દિવસે માતા તુલસી સાથે જોડાયેલી કઇ ભૂલો ના કરવી જોઇએ.  

ઘરમાં છે તુલસી, યાદ રાખો આ 5 વિશેષતા | religious benefits of tulsi

1. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, માનવામા આવે છે કે આ દિવસે મા લક્ષ્મી નિર્જળા વ્રત રાખે છે. તેથી આ દિવસે તુલસીમાં જળ ના ચઢાવુ. 

2. અગિયારસના દિવસે તુલસીના પાન ના તોડવા જોઇએ. જો તુલસીનો પ્રયોગ કરવો હોય સૂર્યોદય થતા પહેલા જ તોડી લો. 

3. અગિયારસના દિવસે તુલસીની આસપાસ ગંદકી ના રાખો, તે સાથે જ તુલસીના છોડની આસપાસ બૂટ-ચંપલ પણ ના રાખો. 

ખાસ નોટ કરી લેજો આ 2 દિવસ, ભૂલથી પણ તુલસીને પાણી ન ચઢાવતા નહીં તો માતા  લક્ષ્મી થઈ જશે કોપાયમાન! | Make a special note of these 2 days, even by  mistake,

4. આ દિવસે ગંદા કે એંઠ્ઠા હાથથી તુલસીને સ્પર્શ કે ગ્રહણ ના કરો, નહીં તો ભગવાન વિષ્ણુ નારાજ થાય છે. 

5. તુલસી માતાની પૂજા કરતી વખતે કાળા કપડા ના પહેરવા જોઇએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ