બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / Depression is like alien to villagers Nawazuddin Siddiqui calls it 'urban disease'
Megha
Last Updated: 01:30 PM, 20 May 2023
પોતાના અભિનયને કારણે અને એ સાથે જ આજકાલ તેની અંગત અને વ્યાવસાયિક જીવનને કારણે ચર્ચામાં રહેતા નવાઝુદ્દીન સિદ્દીકીને બધા લોકો ઓળખે જ છે. અભિનેતા ઘણી વાર ખુલ્લેઆમ અલગ-અલગ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહે છે અને આ ક્રમમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ હાલમાં જ ડિપ્રેશન વિશે વાત કરી છે. જણાવી દઈએ કે અભિનેતાએ આ ડિપ્રેશન વિશે એક મોટી વાત કહી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ડિપ્રેશન એક શહેરી કોન્સેપ્ટ છે, પૈસાનું ઉત્પાદન છે અને તેમના માટે તે અસ્તિત્વમાં નથી જેની પાસે વિશેષ અધિકાર નથી. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક નાનકડા શહેર બુઢાણામાં જન્મેલા અભિનેતાનું માનવું છે કે ગામડાના લોકોમાં આ બીમારી પ્રચલિત નથી.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ગામડાના લોકો માટે ડિપ્રેશન એ એલિયન જેવી વસ્તુ છે. અભિનેતાએ કહ્યું, 'હું એવી જગ્યાએથી આવું છું જ્યાં, જો મેં મારા પિતાને કહ્યું કે હું હતાશા અનુભવું છું, તો તે મને જોરદાર થપ્પડ મારી દેત, ડિપ્રેશન ત્યાં નહતું, ત્યાં કોઈને ડિપ્રેશન નથી થતું, બધા ખુશ છે. ગામમાં બધા ખુશ છે પરંતુ શહેરમાં આવ્યા પછી મને ચિંતા, ડિપ્રેશન, બાયપોલર વિશે ખબર પડી. અભિનેતાએ એમ પણ કહ્યું, 'તે શહેરમાં આવે છે, જ્યાં દરેક માણસ તેની નાની લાગણીઓને પણ ખૂબ વખાણે છે.'
નવાઝુદ્દીનએ આગળ આ વિશે વાત કરી કે, 'સામાન્ય, વંચિત લોકો તેમના જીવન અને સંજોગોનો મહત્તમ ઉપયોગ કરે છે, પૈસાવાળાથી વિપરીત, જેઓ સામાન્ય રીતે આવા રોગોનો ભોગ બને છે. 'જો તમે કોઈ મજૂર કે ફૂટપાથ પર સૂતા વ્યક્તિને પૂછો કે ડિપ્રેશન શું છે? વરસાદ પડે ત્યારે પણ તેઓ ડાન્સ કરે છે, તેઓ ડિપ્રેશનને જાણતા નથી. જ્યારે તમારી પાસે પૈસા હોય છે ત્યારે આવી બીમારીઓ આવે છે.'
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નવાઝુદ્દીન હાલમાં તેની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'જોગીરા સારા રા રા'ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે નેહા શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મ 26 મેના રોજ રિલીઝ થવાની છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh