બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Delhi CM Arvind Kejriwal leaves from CBI office after day-long questioning in the excise policy case.
Hiralal
Last Updated: 09:50 PM, 16 April 2023
દિલ્હીના બહુચર્ચિત દારુ કૌભાંડમાં સીબીઆઈએ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બોલાવીને પૂછપરછ કરી હતી. બપોરે 11ની આસપાસ ઘુસેલા કેજરીવાલ સાંજ 9ની આસપાસ સીબીઆઈ મુખ્યાલયમાંથી બહાર આવ્યાં હતા. બહાર આવીને ખુદ કેજરીવાલે ખુલાસો કર્યો હતો તેમને શું શું પૂછાયું હતું.
Delhi CM Arvind Kejriwal arrives at his residence from CBI office after nine hours of questioning in the liquor policy case. pic.twitter.com/Y8Plv570IQ
— ANI (@ANI) April 16, 2023
#UPDATE | Delhi CM Arvind Kejriwal leaves the CBI office after nine hours of questioning in the liquor policy case. https://t.co/6KTfu5RB8H pic.twitter.com/yHVay3w7uM
— ANI (@ANI) April 16, 2023
Delhi | CBI questioning was conducted for 9.5 hours. I answered all the questions. The entire alleged liquor scam is false and bad politics. AAP is 'kattar imaandaar party'. They want to finish AAP but the country's people are with us: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/dMG5C1TMGb
— ANI (@ANI) April 16, 2023
56 સવાલ પૂછાયા
સીબીઆઈ મુખ્યાલયમાંથી બહાર આવીને કેજરીવાલે એવું કહ્યું કે મારી 9 કલાક પૂછપરછ કરવામાં આવી અને મને કુલ 56 સવાલ પૂછવામાં આવ્યાં તે બધાના મેં જવાબ આપ્યાં હતા. તેમણે કહ્યું કે દારૂ નીતિ કૌભાંડ અંગે જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા અને ગંદા રાજકારણનો ભાગ છે. આમ આદમી પાર્ટી ખૂબ જ ઈમાનદાર પાર્ટી છે. આ લોકો આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે.
#WATCH | CBI questioning conducted for 9.5 hours. Entire alleged liquor scam is fake, AAP is 'kattar imaandaar party'. They want to finish AAP but the country's people are with us...: Delhi CM Arvind Kejriwal speaks after nine hours of CBI questioning in excise policy case pic.twitter.com/ODnCGKv7R3
— ANI (@ANI) April 16, 2023
સીબીઆઈએ મિત્ર જેવો ભાવ કર્યો
કેજરીવાલે એવું પણ કહ્યું કે હું સીબીઆઈનો આભાર માનું છું. તેમણે ખૂબ જ સારા વાતાવરણમાં અને સુમેળમાં પ્રશ્નો પૂછ્યા. મને પૂછવામાં આવેલા બધા પ્રશ્નોના જવાબ મેં આપી દીધા છે. સીબીઆઈએ મારી સાથે મિત્રતા જેવો ભાવ કર્યો.
CBI asked around 56 questions regarding excise policy, I answered them all: Delhi CM Arvind Kejriwal
— Press Trust of India (@PTI_News) April 16, 2023
.@vinaymishra_aap, @iamVisheshravi, @akhilesht84 सहित कई AAP MLAs को Modi जी की Police ने Detain कर लिया है
— AAP (@AamAadmiParty) April 16, 2023
गुनाह: चिलचिलाती गर्मी में सड़क पर बैठकर शांतिपूर्वक प्रदर्शन, आवाज उठाई AAP की ईमानदार सरकार के काम काज प्रभावित करने के खिलाफ़!#KejriwalRukegaNahi pic.twitter.com/MDkr05Gmtz
મરી જઈશું પણ પ્રામાણિકતા સાથે બાંધછોડ નહીં કરીએ
કેજરીવાલે કહ્યું કે અમે મરી જઈશું, મરીશું પરંતુ અમારી પ્રામાણિકતા સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ, તેથી તેઓ અમારા પર કાદવ ઉછાળી રહ્યા છે. બીજું, દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ જે સારું કામ કર્યું છે, તે ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ કરી શકે તેમ નથી. લોકોએ જોયું છે કે 75 વર્ષમાં જે કામ નથી થયું તે હવે થઈ રહ્યું છે. એટલા માટે તેઓ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. પણ એવું ન હોઈ શકે. આખા દેશના લોકો અમારી સાથે છે. કેજરીવાલે કહ્યું કે સીબીઆઇએ તેમને પૂછ્યું કે તેમણે આ પોલિસી ક્યાંથી શરૂ કરી હતી, તેમણે ક્યારે શરૂ કરી હતી? મેં તમામ સવાલોના જવાબ આપી દીધા છે.
देश को शिक्षा-स्वास्थ्य मॉडल देने की सजा @ArvindKejriwal जी को मिल रही है।
— AAP (@AamAadmiParty) April 16, 2023
इस जुल्म के ख़िलाफ़ AAP की लड़ाई जारी रहेगी।
केजरीवाल जी झुकेंगे नहीं, तानाशाही के ख़िलाफ़ लड़ते रहेंगे।
इस देश में दो शाह हैं
एक तानाशाह, दूसरा Amit Shah
- AAP MP @SanjayAzadSln #KejriwalRukegaNahi pic.twitter.com/2nhBYiArhI
આપના મોટા નેતાઓ અને સાંસદોને અટકાયતમાં રખાયા હતા
કેજરીવાલની પૂછપરછના વિરોધમાં આમ આદમી પાર્ટીએ સીબીઆઈ મુખ્યાલય બહાર મોટા ધરણા આપ્યાં હતા. આને પગલે દિલ્હી પોલીસે સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર ધરણા કરી રહેલા આપના તમામ નેતાઓની અટકાયત કરી છે. સંજય સિંહ, આતિશી, સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા અને બાકીના પંજાબના કેબિનેટ મંત્રીઓ અને દિલ્હીની તમામ સરકારોને પણ સાંસદો સાથે અટકાયતમાં લેવામાં આવ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh