બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 05:43 PM, 7 February 2022
હિન્દૂ ધર્મમાં આસ્થાના ઘણા પ્રતીક છે. તેમાંથી એક ભગવાન ગણેશ છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. સાથે જ તે સુખ-સમૃદ્ધિ અને વૈભવના પ્રતીક છે. માન્યતા છે કે ભગવાન ગણેશની પ્રતિમા ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિ બની રહે છે. ઘરમાં કોઈ પ્રકારનો ક્લેશ પેદા નથી થતો. પરિવાર હંમેશા ખુશીઓથી ભરી જાય છે. એવામાં જાણીએ ભગવાન ગણેશની ક્રિસ્ટલની મૂર્તિ કઈ રીતે મુકવી જોઈએ.
ક્રિસ્ટલની ગણેશ મૂર્તિના લાભ (Crystal Ganesha Statue Benefits)
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્રિસ્ટલની મુર્તિ રાખવી ખૂબ જ શુભ છે. ઘરમાં ગણેશની ક્રિસ્ટલની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દૂર થયા છે અને સકારાત્મકતા આવે છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
ક્યાં લગાવશો ભગવાન ગણેશની ક્રિસ્ટલની મૂર્તિ?
ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ગણપતિની ક્રિસ્ટલની મૂર્તિ સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ શાંતી બની રહે છે. સાથે જ પરિવારના સદસ્યોની આર્થિક સ્થિતિ સારી રહે છે. તે ઉપરાંત ગણેશજીને ઘરના પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં પણ સ્થાપિત કરી શકાય છે. પરંતુ ધ્યાન રાખો કે ભગવાન ગણેશના બન્ને પગ જમીનને સ્પર્શ કરતા હોય.
દક્ષિણ દિશામાં ન રાખો મુર્તિ
ભગવાન ગણેશની મૂર્તિને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખો. સાથે જ હંમેશા ધ્યાન રાખો કે પૂજા ઘર હોય ત્યાં ગંદકી ન હોય. કારણ કે આમ થવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir