બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / સુરત / Coronavirus surat 10 positive patient names SMC gujarat

કોરોના વાયરસ / સુરતના કોરોનાગ્રસ્ત 10 દર્દીઓની યાદી મનપા દ્વારા જાહેરહિતમાં કરાઈ જાહેર, જાણી લો નામજોગ

Hiren

Last Updated: 10:16 PM, 2 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. કોરોનાના શંકાસ્પદ કેસમાંથી 12 દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે હજુ પણ અન્ય 6 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. મહત્વનું છે કે કેટલાક લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાય આવ્યાં હતા. જેથી તેમને આઇસોલેશનમાં ખસેડાયા હતા. ત્યારે 12 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જેથી તંત્રએ પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે આ દરમિયાન સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.

  • સુરત મનપાનો મહત્વનો નિર્ણય
  • કુલ 10 કોરોનાગ્રસ્ત લોકોના નામની યાદી જાહેર
  • કોરોનાથી 1 મોત, 3 દર્દીઓ ડિસ્ચાર્જ

સુરત મનપા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે. સુરત મનપા દ્વારા કુલ 10 લોકોના નામની યાદી જાહેર કરાઇ છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં 1નું મોત અને 3 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. હાલ 6 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

કોર્પોરેશને રાંદેર અને ડીમાર્ટના પોઝિટિવ કેસ બાદ આ નિર્ણય લીધો છે. યાદી જાહેર થતા દર્દીના સંપર્કમાં આવેલા સંપર્ક કરી શકશે. મહત્વનું છે કે ગઇકાલે અમદાવાદ મ્યુ. દ્વારા પણ યાદી જાહેર કરવામાં આવી હતી.

નોંધ : સુરત મનપા દ્વારા આ યાદી જાહેરહિતમાં જાહેર કરાઈ છે જેથી આ દર્દીના સંપર્કમાં કોઈ આવ્યું હોય તો તંત્રને જાણ કરી શકે. આ લોકો સાથે કોઈ પણ જાતનો સામાજિક ભેદભાવ ન કરવો

ડીમાર્ટના કર્મચારીનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

અગાઉ સુરતમાં ડીમાર્ટનો કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે મહાનગરપાલિકા અલર્ટ થઈ ગઈ છે. આ મામલે પાલિકાએ ડીમાર્ટમાંથી ખરીદી કરનાર 3 હજારથી વધુ ગ્રાહકોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. પાલિકાની સર્વેલન્સ ટીમે ગ્રાહકોને મેસેજ કરીને પોતાના ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. બીજી તરફ 22 વર્ષીય યુવકના પરિવાર અને તેના સંપર્કમાં આવનાર સહકર્મીઓને પણ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ