બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / coronavirus active cases lowest since march 2020 and new cases
Dharmishtha
Last Updated: 11:44 AM, 16 August 2021
એક દિવસમાં કુલ 32, 937 નવા કેસ
દેશમાં કોરોના સંક્રમણના મામલા પર સતત નિયંત્રણની સ્થિતિ બનેલી છે. સોમવારે ભારતમાં એક દિવસમાં કુલ 32, 937 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક દિવસમાં 417 લોકોના મોત થયા છે. આ આંકડાની સાથે કોરોનાથી મરનારાની સંખ્યા હવે 4, 31, 642 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસોના કુલ ટકાથી હવે 1.18 ટકા રહી ગયા છે. જે મોર્ચો 2020 બાદ સૌથી નીચલા સ્તર પર છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ 145 દિવસમાં સૌથી ઓછી થઈ ગઈ છે. હાલમાં દેશમાં કોરોના સંક્રમિત મામલા 3, 81, 947 છે.
માર્ચ 2020 બાદ પહેલી વાર કોરોનાનો રિકવરી રેટ 97.48 ટકા
એટલું જ નહીં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો માર્ચ 2020 બાદ પહેલી વાર કોરોનાનો રિકવરી રેટ 97.48 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં 3, 14,1192 લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે. ગત એક દિવસમાં લગભગ 36 હજાર લોકોએ સંક્રમણને હરાવ્યા છે. એટલું જ નહીં વીકલી પોઝિટિવિટી હવે 2.01 ટકા પર આવી છે અને આવનારા દિવસોમાં હવે આનાથી પણ ઓછી આવવાની આશા છે.
દેશમાં 54 કરોડથી વધારે કોરોનાની રસી લગાવી ચૂક્યા
ડેલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો એ પણ 2.79 ટકા છે. અત્યાર સુધી દેશમાં 54 કરોડથી વધારે કોરોનાની રસી લગાવી ચૂક્યા છે. એક તરફ નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ રસીકરણની સ્પીડમાં વધારો સંક્રમણથી મોટી રાહત આપી છે. કોરોનાના નવા કેસની સ્પીડ ભારતમાં ગત 2 મહનાથી સતત કાબૂમામ છે. નવા કેસોની સંખ્યા 50 હજારથી ઓછી બનેલી છે. જે મોટી રાહતના સંકેત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh