બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Pravin
Last Updated: 04:38 PM, 25 February 2022
રશિયાના હુમલાના કારણે કેટલાય ભારતીયો યુક્રેનમાં ફસાઈ ગયા છે, તેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ શામેલ છે, જે અભ્યાસ માટે દેશ છોડી વિદેશમાં ગયા છે. સરકાર સામે સૌથી મોટો પડકાર છે, તેમને સુરક્ષિત ભારત પાછા લાવવા. જેના માટે તમામ પ્રયાસો ચાલું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનમનાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર લાવવા માટે ભારતમાંથી ફ્લાઈટ ઉડશે. જેનો ખર્ચ સરકાર ભોગવશે. અહીં ઉલ્લેખનીય છે કે, રશિયા તરફથી હુમલાની જાહેરાત તથા મુખ્ય શહેરો પર હુમલા બાદ યુક્રેને પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. તેના કારણે યુક્રેનની રાજધાની કીવ માટે રવાના થયેલી એર ઈંડિયાની ફ્લાઈટ કાલે પાછી આવી હતી. બાદમાં સરકારે પોતાના નાગરિકોને કાઢવા માટે યુક્રેનથી અડીને આવેલી હંગરી અને પોલેન્ડથી યુક્રેનની સરહદે મોકલવાનો નિર્ણય કર્યો છે. આ અધિકારી જમીન દ્વારા મુસાફરી કરી રહ્યા છે, કારણ કે, યુક્રેનના એર સ્પેસ બંધ છે.
Two flights to Bucharest in Romania today and one flight to Budapest in Hungary tomorrow are being planned to be operated as GoI chartered flights: Government sources#UkraineRussiaCrisis
— ANI (@ANI) February 25, 2022
એક અનુમાન અનુસાર જોઈએ તો, રશિયા-યુક્રેન યુદ્ધમાં લગભગ 16 હજાર ભારતીય યુક્રેનમાં ફસાયા છે. કેમ કે, યુક્રેનમાં તમામ હવાઈ મથકો બંધ કરી દેવામાં આ્યા છે, જે બાદ સરકાર માટે ત્યાંથી પોતાની નાગરિકોને બહાર કાઢવામાં મુશ્કેલી આવી રહી છે. યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે હંગરી અને પોલેન્ડની સરહદ દ્વારા સરકારી દળોને મોકલ્યા છે.
Embassy of India in Ukraine issues advisory to all Indian nationals/students in Ukraine - Govt of India is working to establish evacuation routes from Romania and Hungary pic.twitter.com/MUWwh8wTLG
— ANI (@ANI) February 25, 2022
ભારતે સુરક્ષિત માર્ગ પસંદ કર્યો છે. જેના દ્વારા યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાનો પ્લાન છે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, સુરક્ષિત માર્ગની ઓળખાણ કરી લીધી છે. રોડ માર્ગથી જો આપ કીવ જાવ છો, તો આપને નવા કલાકમાં પોલેન્ડ અને લગભગ 12 કલાકમાં રોમાનિયા પહોંચી જશો, રસ્તાનો નકશો તૈયાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયે યુક્રેનમાં ભારતીય મદદ અને માહિતી માટે એક 24*7 કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ