બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / chief mohan bhagwat supports reservation of scheduled caste scheduled tribes
Kishor
Last Updated: 09:50 PM, 6 September 2023
અનામતને લઈને મોહન ભાગવતે આજે બુધવારે મોટું નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામતનો અમલ રાખવો જોઈએ. આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુર ખાતે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે સામાજિક વ્યવસ્થામાં આપણે આપણા બંધુઓને પાછળ છોડી દીધા છે. આપણે તેમની કાળજી લીધી ન હતી. આવું 2000 વર્ષ સુધી ચાલતું રહ્યું. જ્યાં સુધી કાંઈક વિશેષ અધિકાર તો હોવા જ જોઈએ. અનામત તેમાંથી એક છે. જેથી અનામત ચાલુ રાખવી જોઈએ.
અનામતને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ
પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું કે જ્યાં સુધી આવો ભેદભાવ ચાલુ રહેશે. ત્યાં સુધી અમે RSS બંધારણમાં આપવામાં આવેલી અનામતને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે ભેદભાવ દેખાતો ભલે ન હોય પણ અંદર ખાને તે સમાજને કોરી ખાય છે. આ માત્ર નાણાકીય અથવા રાજકીય સમાનતા માટે જ નહીં પણ સન્માન આપવા માટે પણ જરૂરી છે.
ઓબીસી સહિતના અન્ય પછાત વર્ગને પણ અનામત મળી રહી છે
સમાજના કેટલાક વર્ગોએ 2000 વર્ષથી સમસ્યાઓનો સામનો કર્યો છે, તો પછી જેણે ભેદભાવનો નથી ભોગવ્યો તેવા લોકો બીજા 200 વર્ષ સુધી કેટલીક સમસ્યાઓનો સામનો કેમ ન કરી શકીએ? બંધારણ મુજબ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ને જાતિના આધારે અનામત મળે છે. મંડલ આયોગની ભલામણોને પગલે ઓબીસી સહિતના અન્ય પછાત વર્ગને પણ અનામત મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh