બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Chhattisgarh assembly election opinion poll says that bjp is not voters first choice in the state

રાજનીતિ / છત્તીસગઢ વિધાનસભાના ઓપિનિયન પોલે ભાજપની ઉંઘ ઉડાવી, કોંગ્રેસ માટે નિરાંતનો મત, હાલ ચૂંટણી થાય તો કોનું કેટલું પલડું ભારે?

Vaidehi

Last Updated: 07:14 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીને લઈને લેટેસ્ટ ઓપિનિયન પોલ સામે આવ્યાં છે. આ સર્વેમાં ભાજપને મોટો ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે.

  • આજે બિલાસપુરમાં PM મોદીએ પરિવર્તન રેલીનું સમાપન કર્યું
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને ઓપિનિયન પોલ
  • સર્વેમાં ભાજપને ફરી લાગી રહ્યો છે ઝટકો

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આજે PM મોદી બિલાસપુરમાં પરિવર્તન યાત્રાનાં સમાપન માટે પહોંચ્યાં હતાં. તેવામાં IANS-પોલસ્ટ્રેટે લેટેસ્ટ ઓપિયન પોલ જાહેર કર્યાં છે. આ સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટીને છત્તીસગઢમાં ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે.

છત્તીસગઢની 90 સીટોની સ્થિતિ
સર્વે અનુસાર,
ભાજપ- 27
કોંગ્રેસ-62 સીટો મળતી દેખાઈ રહી છે.

જો કે ઓપિનિયન પોલનાં આંકડાઓ આવનારા દિવસોમાં બદલાઈ પણ શકે છે. પરંતુ આ સર્વે અનુસાર ભાજપની ચિંતામાં વધારો થતો દેખાઈ રહ્યો છે.

બિલાસપુરમાં ભાજપની નજર
બિલાસપુર છત્તીસગઢનો સૌથી મોટો સંભાગ છે. બિલાસપુર સંભાગમાં 8 જિલ્લાની 25 વિધાનસભા સીટ આવે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં 25માંથી માત્ર 7 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 2018માં 25માંથી 14 સીટો મળી હતી. વર્ષ 2018માં છત્તીસગઢમાં ભાજપને કુલ 15 સીટો મળી હતી. જે બાદ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસે 90માંથી 68 સીટો પર વિજય મેળવીને પોતાની સરકાર બનાવી લીધી હતી. વર્તમાનમાં કોંગ્રેસ પાસે 71 સીટ છે.

શું છત્તીસગઢમાં BJPની વાપસી થશે?
ભાજપની પરિવર્તન યાત્રા આજે બિલાસપુરમાં સમાપ્ત થઈ. ભાજપે 2 પરિવર્તન યાત્રાઓ કાઢી હતી જેમાં પહેલી 12 ડિસેમ્બરનાં અને બીજી 15 સપ્ટેમ્બરનાં થઈ હતી. પહેલી યાત્રા દક્ષિણી છત્તીસગઢથી શરૂ કરવામાં આવી હતી અને બીજી રેલી ઉત્તર છત્તીસગઢમાં કાઢવામાં આવી હતી. આ પરિવર્તન યાત્રા દરમિયાન ભાજપ 90માંથી 87 સીટો પાસેથી પસાર થઈ. બિલાસપુરમાં આ યાત્રાનાં સમાપન પહેલાં યાત્રાઓમાં 82 સ્વાગત સભાઓ, ચાર રોડ શૉ અને વિવિધ સાર્વજનિક સભાઓ થઈ હતી.  હવે આ યાત્રાની અસર છત્તીસગઢની જનતાની વોટિંગ પેટર્નમાં કેટલું પરિવર્તન લાવી છે તે સમય જ જણાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ