બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Chandrayaan-3 Updates: Indian spacecraft only 163 km away from Moon
Hiralal
Last Updated: 02:43 PM, 16 August 2023
ચંદ્રયાન ચંદ્રની વધુ નજીક પહોંચ્યું છે. બુધવારે ઈસરોએ પૃથ્વી પર કમાન્ડ આપીને ચંદ્રયાન-3ને ચંદ્રની અંતિમ અને પાંચમી કક્ષા સફળતાપૂ્ર્વક પૂરી કરાવી દીધી અને હવે તે ચંદ્રથી ફક્ત 163 કિમી દૂર રહે છે. અસીમિત બ્રહ્માંડમાં આ અંતર પથ્થર ફેંકતા પડે એટલું પણ ન કહી શકાય, આમ ચંદ્રયાન હવે ચંદ્રની વધુ નજીક પહોંચ્યું છે.
Chandrayaan-3 today successfully underwent a fifth and final Moon-bound orbit manoeuvre, bringing it even closer to the lunar surface.#chandrayaan3 #moon #moonmission https://t.co/gI0gD0gmXr
— Business Standard (@bsindia) August 16, 2023
23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ
પાંચમી કક્ષા સફળતાપૂર્વક પૂરી કરી લીધી હોવાથી હવે ફક્ત એક અઠવાડિયામાં ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ઉતરી જવાનું છે. 23 ઓગસ્ટના સાંજના 6 વાગ્યાની આસપાસ તે દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે અને સફળ રહ્યું તો શાંતિથી ઉતરી જશે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 16, 2023
Today’s successful firing, needed for a short duration, has put Chandrayaan-3 into an orbit of 153 km x 163 km, as intended.
With this, the lunar bound maneuvres are completed.
It’s time for preparations as the Propulsion Module and the Lander Module… pic.twitter.com/0Iwi8GrgVR
લેન્ડર વિક્રમચંદ્રની સપાટી પર ઉતરશે
જો બધુ યોજના મુજબ ચાલ્યું તો લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. એટલે કે, જો આપણે આ રીતે જોઈએ તો 23 ઓગસ્ટ બુધવારનો દિવસ દેશનો સૌથી મહત્વપૂર્ણ દિવસ હશે. આપણા બધાની નજર ચંદ્રયાન પર ટકેલી હશે. આપણે બધાએ પ્રાર્થના કરવી જોઈએ કે તે ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરે. ગત વખતે ચંદ્રયાન-02 ચંદ્રના દક્ષિણી ભાગ પર યોગ્ય રીતે ઉતરી શક્યું ન હતું અને ઈસરોનો સંપર્ક તુટી ગયો હતો. આમ છતાં આ અભિયાને ઘણા પાઠ ભણાવ્યા છે. તેના આધારે ચંદ્રયાન-03 બનાવવામાં આવ્યું હતું કે 04 વર્ષ પહેલા ચંદ્રયાન-02ના લેન્ડિંગમાં જે સમસ્યાઓ આવી હતી. તેઓ આ વખતે ન બને.
છેલ્લી 15 મિનિટમાં શું થશે
લેન્ડર વિક્રમને ચંદ્રની ભ્રમણકક્ષાથી નજીકની સપાટી પર ઉતરવાનું છે, આ કામ લગભગ 30 કિલોમીટરની ઉંચાઈથી શરૂ થશે. લેન્ડિંગની શરૂઆત સમયે વિક્રમની સ્પીડ લગભગ 6 કિલોમીટર પ્રતિ સેકન્ડની હશે. આ 15 મિનિટની અંદર લેન્ડરને તેની ગતિમાં જબરદસ્ત ફેરફાર કરવો પડશે. સુરક્ષિત સોફ્ટ લેન્ડિંગ માટે તેણે તેની સ્પીડ 2 મીટર પ્રતિ સેકન્ડ અથવા 7 કિલોમીટર પ્રતિ કલાક સુધી લાવવી પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh