બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Premal
Last Updated: 07:58 PM, 30 March 2022
દુર્ગા સપ્તશતીમાં 13 અધ્યાય
ઘણા ભક્તો નવરાત્રિ દરમ્યાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે. ખરેખર નવરાત્રિમાં તેનો પાઠ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. દુર્ગા સપ્તશતીમાં 13 અધ્યાય છે. જેને ત્રણ ચરિત્રોમાં વહેંચવામાં આવ્યો છે. લગભગ દરેક અધ્યાયમાં દેવી દુર્ગાની સ્તુતિ કરવામાં આવી છે. દુર્ગા સપ્તશતીના પ્રથમ ચરિત્રમાં મધુ-કૈટભ વધનુ વર્ણ કરવામાં આવ્યું છે. મધ્યમ ચરિત્રમાં મહિષાસુરના સંહારનુ વર્ણન છે. તો ઉત્તર ચરિત્રમાં શુમ્ભ-નિશુમ્ભ વધ અને દેવી માંથી મળતા વરદાનનુ વર્ણન છે.
કેવીરીતે કરશો દુર્ગા સપ્તશતીનો પાઠ?
ઓછા સમયમાં દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠનો લાભ મેળવવા માટે પહેલા કવચ, કીલક અને અર્ગલા સ્ત્રોનો પાઠ કરવો જોઈએ. ત્યારબાદ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. માન્યતા છે કે આ રીતે પાઠ કરવાથી દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠનુ ફળ મળે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh