બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / can police torture in custody in india know what your rights
Manisha Jogi
Last Updated: 05:55 PM, 2 September 2023
દેશમાં પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. વાતાવરણ સુરક્ષિત રાખવામાં અને અપરાધ રોકવામાં પોલીસનું મુખ્ય યોગદાન છે. દેશમાં કાયદાની રક્ષા કરવામાં પોલીસની નિર્ણાયક ભૂમિકા હોય છે. ભારતમાં અનેક એવા કેસ સામે આવ્યા છે, જ્યાં પોલીસ કોઈ વ્યક્તિને કસ્ટડીમાં લઈને તેની સાથે મારપીટ કરે છે. શું પોલીસ પાસે કસ્ટડીમાં લઈને મારપીટ કરવાનો અધિકાર છે? તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ધરપકડ કરવી અને કસ્ટડીમાં લેવું તે બંને બાબતોમાં ઘણું અંતર છે. ધરપકડ કર્યા પછી વ્યક્તિને જેલમાં લઈ જઈને થોડા કલાકો માટે પૂછપરછ કરવામાં આવે છે. ધરપકડ કર્યા પછી કોઈ વ્યક્તિ દોષી સાબિત અથવા શક થાય તો જેલ મોકલવામાં આવે છે. ધરપકડ કર્યા પછી વ્યક્તિને કોર્ટમાં અથવા જેલમાં મોકલવામાં આવે છે. ધરપકડ કર્યા પછી અથવા કસ્ટડીમાં લીધા પચી પોલીસ દોષીત સાથે મારપીટ કરી શકે છે?
આ બાબતે સુપ્રીમ કોર્ટે એક આદેશ જાહેર કર્યો છે. પોલીસ ધરપકડ કર્યા પછી અથવા કસ્ટડીમાં લીધા પછી કોઈ વ્યક્તિ સાથે મારપીટ કરે તો તેને કસ્ટોડિયન વાયલેન્સ કહેવામાં આવે છે. જેને ભારતમાં ગેરકાયદાકીય માનવામાં આવે છે. કોર્ટની પરમિશન વગર પોલીસ દોષીત સાથે મારપીટ કરી શકે નહીં. પોલીસ કોઈ વ્યક્તિ સાથે મારપીટ કરે તો મેજિસ્ટ્રેટ ક્રિમિનલ પ્રોસીજર કોડ 1973 કાયદા હેઠળ પોલીસ સામે વોરન્ટ જાહેર કરે છે. મેજિસ્ટ્રેટ કસ્ટડીમાં લેવાનો અથવા કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh