બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Burnt tongue from hot food can be cured with home remedies
Kishor
Last Updated: 05:38 PM, 18 September 2023
સમયનો અભાવ તો ક્યારેક અજાણતામાં જમતી વેળાએ ગરમ જમી લેવાથી જીભ દાજી જવીએ આમ બાબત છે. ખાસ ગરમ ચા, ગરમ કોફી, પાણી, પી લેવાથી જીભ બળવી નોર્મલ વાત બની ગઇ છે. ક્યારેક ક્યારેક તો આ તકલીફ એટલી વધુ હોય છે કે આપણે થોડા સમય સુધી સ્વાદ લઇને ખાવાનું પણ નથી ખાઇ શકતાં નથી. આ ખુબ જ દર્દનાક હોય શકે છે. આ સમસ્યાથી બેચેની અનુભવાતી હોય છે. જો કે આ આર્ટિકલની મદદથી અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેની મદદથી તમે સરળતાથી આ તકલીફથી મુક્ત થઇ શકશો.
ઠંડા પાણીથી કોગળા કરવા
જો જીભ વધુ બળી જાય તો તેનાથી મુક્તિ મેળવવા માટે ઠંડા પાણીના કોગળા કરવા જોઈર. જીભની બળતરા દૂર કરવા માટે સૌથી સરળ રીત છે કે ઠંડા પાણીના કોગળા કરવા. ઠંડા પાણીથી જીભના સોજા અને તકલીફને ઘટાડી શકાય છે. જો તમારી પાસે બરફના ટુકડા હોય તો તેને પણ જીભ પર ઘસી શકો છો. તેનાથી તમને તુરંત આરામ મળશે.
એલોવેરા જેલ
એલોવેરા જેલ જીભના બોડીગાર્ડ તરીકે કામ કરશે. જે તમને તુરંત દુખાવામાં રાહત આપશે. તમે ઇચ્છો છો કે તુરંત રાહત મળે તો પત્તાવાળા એલોવેરા જેલ લગાવવી જેમાં કેમિકલ ન હોય. જીભમાં જે જગ્યાએ તકલીફ હોય ત્યાં મધ લગાવવાથી તુરંત રાહત મળે છે.
દૂધ અને દહી
જીભ બળવા પર ઠંડું દહી લગાવી લેવું અથવા દૂધ પી લેવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી તુરંત રાહત મળશે. ડેરી પ્રોડક્ટ્સ જીભને તો ઠંડી રાખે જ છે સાથે સાથે એ તમારા પેટને પણ ઠંડું રાખવાનું કામ કરે છે.
ફુદીનાના પાન
ફ્રેશ ફુદીનાના પાન તાજગી આપે છે. એવામાં જ્યારે તમારી જીભ બળી જાય તો તમને ફુદીનાના પાન લગાવી શકો છો. જીભ સળગવા પર તમે તાજા ફુદીનાના પાનને ચાવવા જોઇએ. આવું કરવાથી તમને તુરંત રાહત થઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh