બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 06:57 PM, 10 November 2023
ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા માટે આજકાલ ઘણી કાળજી રાખવી જોઈએ. નિયમિત રૂપે બ્રશ કરવાથી આપણાં દાંતમાં સડો કે અન્ય દાંતની બીમારી પેદા કરનારા બેક્ટેરિયા દૂર થાય છે. સાફ અને ચમકતાં દાંત આપણી પર્સનાલિટીને પણ શાનદાર બનાવે છે. કેટલાક લોકો દાંત સાફ કરવા માટે સવાર-સાંજ બ્રશ કરે છે અને કેટલાક લોકો રાત્રે ટૂથબ્રશ કરે છે. હવે સવાલ એ ઊઠે છે કે દાંતને હેલ્ધી અને ક્લીન રાખવા માટે દિવસમાં કેટલીવાર બ્રશ કરવું જોઈએ.
કેટલી વાર અને કેટલા સમય સુધી બ્રશ કરવું ?
એક્સપર્ટસ કહે છે કે દાંતને હેલ્ધી અને સ્વચ્છ રાખવા માટે દરરોજ બ્રશ કરવું જોઈએ.મેડિકલ એક્સપર્ટસ્ અનુસાર દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ અને કંઈ પણ ખાયા બાદ કોગળા કરીને મોઢું સાફ કરવું જોઈએ. આવું કરવાથી દાંતમાં ફસાયેલી ગંદકી અને બેક્ટેરિયા દૂર થાય છે. ડેંટિસ્ટ અનુસાર તમામ લોકોએ ઓછામાં ઓછી 3 મીનિટ બ્રશ કરવું. એટલું જ નહીં દરરોજ સવારે અને રાત્રે દાંતને સાફ કરવાની આદત પાડવી જોઈએ.
માઉથવૉશનો ઉપયોગ
એક્સપર્ટસ કહે છે કે દિવસમાં 2 વખત માઉથવૉશનો ઉપયોગ કરવો જોઈએ. માઉથવૉશમાં રહેલા કેટલાક તત્વો તમારા દાંત, પેઢાં અને જીભ આસપાસ ફસાયેલા દ્રવ્યોને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી જ્યારે તમે કંઈપણ ખાઓ છો એ બાદ કોગળા કરવા જોઈએ.
બ્રશની ક્વોલિટી
ડેનટિસ્ટ કહે છે કે બ્રશની ક્વોલિટી સારી હોવી જોઈએ અને ટૂથપેસ્ટ પણ નોર્મલ હોવું જોઈએ. સેંસિટિવિટીવાળા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમને દાંતમાં ઠંડુ કે ગરમ ખાવાથી સેંસિટિવિટી અનુભવાતી હોય તો એક અઠવાડિયા સુધી સેંસિટિવિટીવાળા ટૂથપેસ્ટ યૂઝ ન કરવા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh