બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 03:39 PM, 14 October 2023
શરીરને સ્વસ્થ રાખવા માટે આપણને અનેક પ્રકારનાં પોષકતત્વો જરૂરી હોય છે. મેગ્નેશિયમ પણ તેમાંનું એક છે. મેગ્નેશિયમ એક ખનીજ છે જે શરીર માટે ઘણું જરૂરી હોય છે તેથી તેને માસ્ટર ખનીજ કહેવામાં આવે છે. આ માંસપેશીઓ અને હાડકાઓને મજબૂત કરવા માટે જરૂરી માનવામાં આવે છે. આ સાથે જ હદયનાં સ્વાસ્થ્ય માટે પણ મેગ્નેશિયમ જરૂરી હોય છે.
દિવસમાં કેટલા મિલીગ્રામ મેગ્નેશિયમનું સેવન કરવું?
એક વયસ્કે એક દિવસમાં 360-410 મિલીગ્રામ મેગ્નેશિયમનું સેવન કરવું જોઈએ. મેગ્નેશિયમનું સેવન ઓછું કરવાથી શરીરમાં પોષકતત્વો ઘટવા લાગે છે. જ્યારે શરીરમાં મેગ્નેશિયમ ઘટી જાય છે ત્યારે શરીર આપણને સંકેતો આપે છે.
સ્નાયુઓમાં ખેંચાણ
રાતનાં સમયે પગમાં ખાલી ચડી જવી અથવા તો માંસપેશીઓમાં ખેંચાણ થવા લાગે છે. માંસપેશીઓ સારી રીતે કામ કરે તે માટે મેગ્નેશિયમ ઘણું જરૂરી માનવામાં આવે છે.
કામ બાદ થાકનો અનુભવ
મેગ્નેશિયમની ઊણપને કારણે તમને થાક અને કમજોરીનો સામનો કરવો પડે છે. આ મિનરલ શરીરમાં એનર્જી પ્રોડક્શન માટે ઘણું જરૂરી હોય છે.
વારંવાર માથું દુ:ખવું
શરીરમાં મેગ્નેશિયમનું લેવલ ઘટી જાય તો વારંવાર માથું દુ:ખવાનું શરૂ થઈ શકે છે. તેથી જરૂરી છે કે તમે ડોક્ટરનો સંપર્ક કરો અને મેગ્નેશિયમથી ભરપૂર આહારનું સેવન કરો.
ભૂખ અચાનક ઘટી જવી
ઊલ્ટી, ભૂખ ઓછી લાગવી વગેરે સમસ્યાઓ મેગ્નેશિયમની ઊણપને કારણે થવા લાગે છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે જેનાથી ભૂખ ઓછી થઈ જાય છે.
આંખ વારંવાર ફડકવી
મેગ્નેશિયમ, મસલ્સને રિલેક્સ કરે છે અને તેની ઊણપને કારણે મસલ્સ પર ઘણો વધારે સ્ટ્રેસ પડે છે. જેના લીધે આંખો રિલેક્સ નથી કરી શકતી અને ફડકવા લાગે છે.
કબજિયાતની સમસ્યા
મેગ્નેશિયમ બાઉલ મૂવમેંટમાં મહત્વનો ભાગ ભજવે છે. બાઉલ મૂવમેંટને સરળ કરવા માટે મેગ્નેશિયમ આંતરડામાં પાણીની માત્રાને વધારે છે. પણ જો શરીરમાં મેગ્નેશિયમ ઓછું હોય તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh