બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / BJPs doors for Nitish Kumar Big statement by Home Minister Amit Shah from Bihar
Kishor
Last Updated: 04:12 PM, 25 February 2023
બિહારના વાલ્મિકી નગરમાં આજે ગૃહમંત્રી અમિત શાહે રેલીને સંબોધીત કરી હતી. જેમાં તેમણે બિહારની રાજનીતિ અને નીતિશ કુમાર પર અનેક ચાબખા મારતા લોકોને પુછ્યુ હતુ કે, શુ તમારે જંગલ રાજથી આઝાદી જોઈએ છે કે નહીં ? આ ઉપરાંત રેલીમાં આવેલી તમામ ભીડને લઈને તેમણે કહ્યુ હતુ કે, હું તમારા પ્રેમને સલામ કરૂ છુ. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસે સૌથી વધુ સીટો હતી તેમ છતાં મુખ્ય મંત્રી નીતિશ કુમારને બનાવવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે જંગલ રાજના નેતા એવા લાલુ પ્રસાદ યાદવના ખોળામાં બેસી ગયા છે અને સરકાર બનાવી છે. તેથી હવે નીતિશ કુમાર અનેક વખત આવી ચુક્યા છે અને હવે તેમના માટે ભાજપના દરવાજા કાયમ બંધ જ છે.
पूर्ण बहुमत की भाजपा सरकार ही बिहार को विकास और समृद्धि की राह पर ले जा सकती है। लौरिया, पश्चिमी चम्पारण में @BJP4Bihar द्वारा आयोजित विशाल जनसभा को संबोधित कर रहा हूँ। https://t.co/25J1CtFrCi
— Amit Shah (@AmitShah) February 25, 2023
મહાગઠબંધન દ્વારા પણ રેલી યોજી
બીજી તરફ આજે મહાગઠબંધન દ્વારા પણ રેલી યોજી હતી. જેમાં સાતેય પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે આ રેલીમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને આરજેડીના સુપ્રિમો એવા લાલુ પ્રસાદ યાદવે પણ જનતાને સંબોધન કર્યુ હતુ. આ રેલીને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, અમે સાત પાર્ટી એક સાથે જ છીએ, અમે તમામ લોકો એક સાથે મળી કામ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશભરમાંથી ઘણા ફોન આવ્યા છે જ્યારે અમે લોકો ભેગા થયા. તેમજ કોંગ્રેસની રાહ જોઈ રહ્યા હોવાનુ પણ લોકોની સામે રેલીમાં ઉલ્લેખ કરતા નીતિશ કુમારે કોંગ્રેસને સાથે આવવા માટેની વિનંતી કરી હતી. અને કહ્યુ હતુ કે જો કોંગ્રેસનો સાથ મળશે તો ભાજપને ૧૦૦ સીટ પણ નહીં આવે. અને જો આમ નહીં થાય તો ભાજપને ફાયદો થવાની પણ વાત લોકોની સામે રેલીમાં નીતિશ કુમારે કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh