બ્રેકિંગ ન્યુઝ
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news for farmers, Know the price of urea-DAP fertilizer
Kiran
Last Updated: 03:07 PM, 16 October 2021
"ખાતરમાં કોઈ ભાવ વધારો નથી થયો" ક્યાંય ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે: સંઘાણી
રાજ્યમાં ખાતરના ભાવ વધારાનો મામલો
ખેડૂતો માટે ઉપયોગી ખાતરનાં ભાવ વધારાને લઈને થોડા દિવસથી ઘણા બધા સમાચાર વહેતા થતાં અસમંજસતા જેવી સ્થિતિ થઈ હતી. એવામાં આજે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી સામે આવ્યા અને સમગ્ર મુદ્દા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.
ખાતરમાં કોઈ ભાવ વધારો નથી થયો, સરકારે સબસીડી વધારી છે : સંઘાણી
દિલીપ સંઘાણીએ કહ્યું કે ફર્ટિલાઇઝરમાં કોઈ ભાવવધારો કરવામાં આવ્યો નથી, યુરિયા ખાતરનો ભાવ એનો એજ રાખવામાં આવ્યો છે અને સબસિડી વધારવામાં આવી છે. DAP મા 1200 રૂપિયાની સબસિડી વધારીને 1600 કરી છે અને એમાં પણ કોઈ ભાવવધારો કરવામાં આવ્યો નથી. NPK નો ભાવ 1700 ભાવ હતો તેને ઘટાડીને 1450 કરી દેવામાં આવ્યો છે.
ક્યાંય ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે: સંઘાણી
સંઘાણીએ વધુમાં કહ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં માંડવીયા ફર્ટિલાઇઝર મંત્રી તરીકે જવાબદારી નિભાવે છે, પહેલા પણ સરકારે સબસિડીનો બોઝ વેઠીને ખેડૂતો પર ભાર ન આવે તેની ચિંતા કરી છે. દુનિયભરમાં ફર્ટિલાઇઝરનાં કાચા માલનો ભાવ ખૂબ વધી ગયા છે જેના કારણે સરકાર પર આર્થિક બોઝ પણ વધે છે. તેમ છતાં સરકાર સબસિડી વધારીને ખેડૂતો પર ભાર વધવા દેતી નથી. મારે જોવું પડશે કે આ વાત ક્યાંથી નીકળી છે કે ભાવ વધારો કરવામાં આવ્યો છે. સરકારની નીતિ સ્પષ્ટ છે કે ખેડૂતો પર કોઈ ભાર વધવા દેવાનો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ