બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Ronak
Last Updated: 08:08 PM, 20 September 2021
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા આજે જે બેઠક યોજઈ હતી તેમા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા હવે લાંબા સમય માટે તૈયાર છે જેને લઈને બોર્ડ દ્વારા હવે ભારતીય ક્રિકેટને નવું રૂપ આપવામાં આવશે. આ બેઠકમાં બોર્ડના મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
2000 ખેલાડીઓને ફાયદો
BCCI દ્વારા જે નવા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેને લઈને અંડર-16થી લઈને સીનિયર ખેલાડીઓ સુધી કુલ 2000 જેટલા ખેલાડીઓને ફાયદો થશે. જેમા અંડર-23 અને અંડર-19ના ક્રિકેટરોને દિવસના હવે 25 થી 20 હજાર રૂપિયા આપવામાં આવશે. આ પહેલા રણજી ટ્રોફીમા જગ્યા બનાવા વાળા ખેલાડીઓને દિવસના 35 હજાર રૂપિયા આપવામાં આવતા હતા.
મહિલા ક્રિકેટરોને મળશે 20 હજાર
આપને જણાવી દઈએ કે સૈયદ મુસતાક અલી ટ્રોફીને લઈને BCCI ખેલાડીઓને 17.500 રૂપિયા આપતી હતી. તે સિવાય મહિલા ક્રિકેટરોને પણ એક મેચના 12,500 રૂપિયા મળતા હતા તેના બદલે હવે તેમને પણ 20 હજાર રૂપિયા આપવામાં આવશે. રણજી ટ્રોફીમાં જે ખેલાડીઓએ 40 કરતા વધારે મેચ રમ્યા છે. તેમને બમણા રૂપિયા એટલેકે 60 હજાર રૂપિયા આપવામાં આવશે.
અનુભવી ખેલાડીઓને મળશે 40 હજાર
જે ખેલાડીઓએ 21 થી 40 જેટલી મેચ રમી છે તેમને દિવસના 50 હજાર રૂપિયા આપવામાં આવશે. સાથેજ અનુભવી ખેલાડીઓને પણ દિવસના 40 હજાર રૂપિયા આપવામાં આવશે. BCCI દ્વારા આ જે નવા નિર્ણયો લેવામાં આવ્યા છે તેને લઈને કુલ 2000 જેટલા ખેલાડીઓને ફાયદો થશે.
કોરોનાને કારણે ક્રિકેટરોને ઘણી તકલીફ પડી હતી
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ગત વર્ષે રણજી ટ્રોફી નહોતી યોજાઈ. જેના કારણે ખેલાડીઓને પણ તકલીફ પડી હતી. પરંતુ હવે BCCI દ્વારા બધી મેચની ફી વધારી દેવામાં આવી છે. જેથી ખેલાડીઓને ઘણો ફાયદો થશે. અંડર-16 ટુર્નામેન્ટ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા અંડ઼ર-19ની ટુર્નામેન્ટ સ્થિતીને ધ્યાનમાં રાખીને અંડર-16નો નિર્ણય લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh