બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / bhagwan bhog right way to offer bhog to god in gujarati

આસ્થા / શું તમે જાણો છો, ભગવાનને ભોગ ધરાવવાનું હોય છે વિશેષ મહત્વ, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

Manisha Jogi

Last Updated: 09:10 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો ભોગ લગાવતા સમયે અજાણતા એવી ભૂલ કરી બેસે છે, જેનો કોઈ અર્થ રહેતો નથી. ભગવાનને ભોગ શા માટે ધરાવવો જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપી રહ્યા છીએ.

  • ભગવાનની પૂજા કરતા સમયે  નૈવેદ્ય (ભોગ) લગાવવાની પરંપરા
  • નિયમ અનુસાર ભોગ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે
  • જાણો ભોગ ધરાવવાનું મહત્ત્વ અને તેના નિયમ

સનાતન ધર્મમાં ભગવાનની પૂજા કરતા સમયે  નૈવેદ્ય (ભોગ) લગાવવાની પરંપરા છે. ભક્તો તેમના ભગવાનને મનપસંદ ભોગ લગાવીને તેમને રિઝાવે છે. શુભ કાર્યક્રમો દરમિયાન ભગવાનને વિશેષ પકવાન ધરાવવામાં આવે છે. અનેક લોકો ભોગ લગાવવાના નિયમ અને તેના મહત્ત્વ વિશે જાણકારી હોતી નથી. નિયમ અનુસાર ભોગ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે, તેવી માન્યતા છે. અનેક લોકો ભોગ લગાવતા સમયે અજાણતા એવી ભૂલ કરી બેસે છે, જેનો કોઈ અર્થ રહેતો નથી. ભગવાનને ભોગ શા માટે ધરાવવો જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપી રહ્યા છીએ. 

ભગવાનને ભોગ શા માટે ધરાવવામાં આવે છે?
ભગવાનને શુદ્ધ અને ઉચિત ભોજન પીરસવું તે પૂજાની એક રીત છે. ભગવાનની મર્યાદા અનુસાર ભોગ લગાવવામાં આવે છે અને તેમના ભોજનમાં અપવિત્ર ભોજનને કોઈ સ્થાન હોતું નથી. ભગવાનને ભોગ ધરાવવા પાછળ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ તે આયુર્વેદ અને વાસ્તુ શાસ્ત્ર પર આધારિત છે. આયુર્વેદ અનુસાર ભગવાન માટે ભોજન બનાવવા સમયે મનમાં સદભાવ હોય છે. સદભાવના કારણે વ્યક્તિ ખુશ રહે છે અને મનનો તણાવ દૂર થાય છે. ભગવાન માટે જે ભોજન બનાવવામાં આવે છે, તેમાં પ્રેમ પણ ભળેલો હોય છે. આ કારણોસર વ્યક્તિ પ્રસન્નતા અનુભવે છે અને માનસિક રોગની અસર ઓછી થાય છે. 

વાસ્તુ અનુસાર ભોગ લગાવવાનો નિયમ? 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાનને ભોગ ધરાવ્યા પછી ભોજન કરવાથી અન્નદોષ દૂર થાય છે. અન્નના વ્યયને કારણે જે અન્ન દોષ ઉત્પન્ન થાય છે, અન્નનો ભંડાર ખોટી જગ્યાએ હોવાને કારણે માઁ અન્નપૂર્ણાનું સ્થાન ખોટી જગ્યાએ બની જાય છે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે.

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ