ભક્તોનું ઘોડાપૂર / ભાદરવી પૂનમનો મેળો: પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન, 'જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠ્યું પરિસર

Bhadravi Poonam fair: 2.75 lakh devotees visit Ma Amba on the first day itself

યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યાતા અનુભવી હતી. તેમજ 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આજે બીજા દિવસે હજુ પણ વધુ ભક્તો માતાજીનાં દર્શનાર્થે આવે તેવી શક્યતાઓ છે.

બ્રેકિંગ ન્યૂઝ