બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / આરોગ્ય / benefits of cinnamon tea control weight strengthen digestive system keep heart healthy
Manisha Jogi
Last Updated: 12:36 PM, 12 June 2023
રસોડામાં અનેક એવા મસાલા હોય છે, જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ મસાલાનો યોગ્ય પ્રકારે ઉપયોગ કરવાથી આરોગ્યને અનેક પ્રકારના લાભ મળે છે. અહીંયા આપણે તજની વાત કરી રહ્યા છીએ. તજનો યોગ્ય પ્રકારે ઉપયોગ કરવાથી અનેક બિમારીઓથી છુટકારો મળે છે. તજની ચા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિતરૂપે સવારે ભૂખ્યા પેટે તજની ચાનું સેવન કરવાથી અનેક બિમારીઓથી છુટકારો મળે છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટી ઓક્સિડેન્ટ સહિત અનેક પોષકતત્ત્વો રહેલા છે. અહીંયા અમે તમને તજની ચાના ફાયદા વિશે જાણકારી આપી રહ્યા છીએ.
વજન ઓછું કરે છે- નિયમિતરૂપે ભૂખ્યા પેટે તજની ચાનું સેવન કરવાથી મેદસ્વીતા ઓછી થાય છે. તજમાં કેલરી ઓછી હોય છે અને મેદસ્વીતા દૂર થાય છે. નિયમિતરૂપે આ ચાનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત બને છે.
ડાયાબિટીસ માટે ગુણકારી- ડાયાબિટીસના દર્દીઓ માટે તજની ચા ફાયદાકારક છે. ભૂખ્યા પેટે આ ચાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ ચા ખૂબ જ ગુણકારી છે.
પાચનતંત્ર મજબૂત થાય છે- ભૂખ્યા પેટે તજની ચાનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. તજમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ ગુણવા કારણે પેટ સંબંધિત સમસ્યા દૂર થાય છે.
રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે- તજમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ રહેલા છે. નિયમિતરૂપે તજની ચાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જેથી અનેક બિમારીઓ સામે રક્ષણ મળે છે.
ત્વચા માટે લાભકારી- તજમાં એન્ટી ઈન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. જેથી ખીલની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત તજની ચાનું સેવન કરવાથી આરોગ્યને અનેક પ્રકારના લાભ થાય છે અને હ્રદય હેલ્ધી બને છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir