બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Premal
Last Updated: 08:03 PM, 12 November 2022
ફટકડીનો ઉપયોગ કરવાથી અનેક મુશ્કેલીઓમાંથી મળશે છૂટકારો
ફટકડી એક એવી વસ્તુ છે, જે દરેક ઘરમાં હોય છે. ફટકડીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આમ તો ફટકડી બે પ્રકારની હોય છે. પહેલી લાલ અને બીજી સફેદ ફટકડી. પરંતુ મોટાભાગના લોકો વ્હાઈટ ફટકડીનો ઉપયોગ કરે છે. કેટલાંક ઘરમાં તેનો ઉપયોગ દાઢી કર્યા બાદ કરવામાં આવે છે. આયુર્વેદ મુજબ ફટકડીનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળી જાય છે. આવો જાણીએ કે ફટકડીના શુ ફાયદા છે.
યુરિન ઈન્ફેક્શન અને દાંતના દુ:ખાવાને કરો દૂર
જો તમને યુરિન ઈન્ફેક્શન થયુ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. દરરોજ ફટકડીના પાણીથી તમે પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરીને તમે યુરિન ઈન્ફેક્શનને દૂર કરી શકો છો. જો તમને દાંતની સમસ્યા થઇ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. ફટકડીના એન્ટી-બેક્ટેરિયલ ગુણ દાંતનો દુ:ખાવો અને મોંઢાની દુર્ગધને દૂર કરવામાં મદદ કરે છે.
પરસેવાની દુર્ગધમાંથી અપાવશે રાહત
જો તમારા શરીરમાંથી પરસેવાના કારણે વધારે દુર્ગધ આવે છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. જેના માટે ફટકડીનુ ચૂરણ બનાવી લો અને તેને સ્નાન કરવાના સમયે પાણીમાં નાખીને સ્નાન કરો. આવુ કરવાથી તમારા શરીરમાંથી દુર્ગધ દૂર થશે. આ ઉપરાંત જો તમને ઘણા લાંબા સમયથી દમ અથવા પછી ઉધરસ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. જેના માટે ફટકડીના ચૂરણને મધની સાથે મિલાવીને ચાટવાથી આ પરેશાનીમાંથી છૂટકારો મળશે.
ઘા પર અસરકારક
જો તમને કોઈ જગ્યાએ વાગ્યુ છે અથવા પછી ઈજા થઇ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરો. કોઈ ઘા પરથી સતત લોહી વહી રહ્યું છે અને બંધ થતુ નથી તો ફટકડીના પાણીથી ઘાને ધોઈ નાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh