બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Megha
Last Updated: 05:53 PM, 22 August 2022
111 વર્ષ પહેલાં 1911માં બલ્ગેરિયામાં બાબા વેંગાનો જન્મ થયો હતો અને 1996માં તેમનુ અવસાન થયુ હતુ. પરંતુ તેમની ભવિષ્યવાણી આજે પણ ચર્ચામાં રહે છે. જ્યારે બાબા વેંગા જીવિત હતા ત્યારે તેમણે પોતાના જીવન અંગે ખુલાસો કર્યો હતો કે 12 વર્ષની ઉંમરે એક વાવાઝોડાંએ તેમને ઉડાવીને જમીન પર પછાડ્યા હતા. ત્યારબાદ તેમનું જીવન બદલાઈ ગયુ હતું.
બાબા વેંગા જે દ્રષ્ટિહિન હતા જેની આંખોની રોશની 12 વર્ષની ઉંમરમાં ચાલી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે એ પછી તેમને ભવિષ્ય દેખાતું હતું. એમને ઘણી ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થઈ છે. વર્ષ 2022ને લઈને એમને બે ભવિષ્યવાણી કરી હતી જે સાચી થઈ ગઈ છે. એવામાં 2022 માટે એમની ત્રીજી ભવિષ્યવાણી ભારતને લઈને પણ કરી હતી આ સાથે જ 2022 અને તેના પછીના વર્ષોમાં એમને કેવી ભવિષ્યવાણી કરી હતી ચાલો જાણીએ..
અગાઉના વર્ષો માટેની ભવિષ્યવાણી
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023માં પૃથ્વી તેની કક્ષા બદલશે અને એ સિવાય વર્ષ 2028માં અંતરીક્ષ યાત્રીઓ શુક્ર ગ્રહ સુધી પંહોચી જશે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2046 અંગ પ્રત્યારોપણની મદદથી 100 વર્ષ સુધી વધુ જીવી શકશે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2100 માં પૃથ્વી પર રાત નહીં થાય. પૃથ્વી કૃત્રિમ તડકાથી રોશન રહેશે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 5079માં પૃથ્વીનો અંત થઈ જશે.
બે ભવિષ્યવાણી સાચી પડી
હાલ તેમની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે. 2022 માટે તેમની એક ભવિષ્યવાણી એવી હતી કે કેટલાંક એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવી જશે. આમ થતુ દેખાઈ પણ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષની શરૂઆતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. અત્યારે ત્યાં પૂર જેવી સ્થિતિ છે.
ભારત વિશે કરી હતી આ ભવિષ્યવાણી
બાબા વેંગાએ કરેલ ભવિષ્યવાણી એવી હતી કે આ વર્ષે આખી પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થશે અને તેને કારણે તીડનો પ્રકોપ વધશે. હરિયાળી અને ભોજન માટે તીડ ભારત પર હુમલો કરશે અને તેને કારણે ખેતીને ગંભીર નુકશાન પંહોચશે અને અંતે ભારતમાં દુષ્કાળ જેવી પરિસ્થતિનું નિરનાં થશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir