બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / astrology story rahu ketu transit gochar horoscope rashi parivartan rashifal future

પરીવર્તન / રાહુ-કેતુના પ્રભાવથી મળશે મુક્તિ, આ બે રાશિના જાતકોના શુભ દિવસ થશે શરૂ, જીવનમાં આવશે સુખ સમૃદ્ધિ

Kishor

Last Updated: 08:58 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુની ચાલ બદલતા જ કેટલીક રાશિઓ પર વિશેષ પ્રભાવ પડશે.

  • રાહુ-કેતુ 30 ઓક્ટોબરથી પોતાની ચાલ બદલશે.
  •  2 રાશિઓને મળશે રાહુ-કેતુના અશુભ પ્રભાવોમાંથી મુક્તિ
  • 2024 સુધી સુખી જીવનનો માણી શકશો આનંદ

રાહુ-કેતુ 30 ઓક્ટોબરથી પોતાની ચાલ બદલશે. રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુની ચાલ બદલતા જ કેટલીક રાશિઓ પર વિશેષ પ્રભાવ પડશે. ગ્રહોની આ ચાલને લઇને કેટલીક રાશિ પર શુભ પ્રભાવ પડશે તો કેટલીક રાશિ પર અશુભ પ્રભાવ પડશે. મહત્વનું છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુને માયાવી ગ્રહ કહેવામાં આવે છે.

Daily Horoscope | VTV Gujarati

જ્યોતિષાસ્ત્રમાં રાહુ-કેતુને પાપી અને માયાવી ગ્રહ કહેવામાં આવે છે. રાહુ-કેતુના અશુભ પ્રભાવથી દરેક વ્યક્તિ ભયભીત રહે છે. જો કે એવુ પણ નથી કે રાહુ-કેતુ હંમેશા ખરાબ જ પરિણામ આપે છે.. રાહુ-કેતુ ઘણી વખત સારૂ પરિણામ પણ આવે છે. રાહુ-કેતુના શુભ હોવા પર ઘણી વખત સુતેલુ ભાગ્ય પણ જાગી જાય છે. રાહુ-કેતુ આમ તો ધીમી ચાલ ચાલે છે અને દોઢ વર્ષ બાદ તે રાશિ પરિવર્તન કરે છે. રાહુ-કેતુ હંમેશા તેની વક્રિ ચાલ જ ચાલે છે. બંનેની ચાલ બદલતા જ 2 રાશિઓના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યાં છે. ત્યારે આવો જાણીએ કે રાહુ-કેતુની ચાલ બદલતા જ કઈ રાશિને વધુ લાભ થવા જઈ રહ્યો છે.

Tag | VTV Gujarati

મેષ 

  • મેષ રાશિઓના લોકો માટે આ ખુબ જ ઉત્તમ સમય છે.
  • જો કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ખુબ જ સમજી વિચારીને જ નિર્ણય લેવો..
  • મનને સકારાત્મક વસ્તુઓ તરફ વાળવાનો પ્રયત્ન કરો, સફળતા ચોક્કસથી મળશે જ...
  • કરિયરમાં સફળતા મળવાના યોગ બની રહ્યાં છે.
  • આ સમય દરમિયાન પ્રેમ-પ્રસંગમાં સમય વ્યય ન કરો. કારણ કે પ્રેમમાં નિરાશા મળી શકે છે.
  • બેરોજગારો માટે આ દિવસો મુશ્કેલીઓ લાવી શકે છે.જેથી તેમને વધારે મહેનત કરવી પડશે.
  • * કેટલાક કાર્યોમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. પણ પ્રયત્ન હંમેશા કરતા રહેવા જોઈએ.
  • બિમારીઓમાંથી મુક્તિ મળી શકે છે.
  • પારિવારિક સુખ-શાંતિ મળશે.
  • માન-સન્માનમાં ખુબ વધારો થશે.
  • આ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવાથી સારૂ પરિણામ મળી શકે છે.

તુલા

  • શુભ સમાચાર મળશે
  • તમારે સારા સમયની ઓળખ કરવી પડશે..પછી જ તમારે આગળ વધવું.
  • તમારા જીવનમાં પૈસાની કમી નહીં રહે.
  • દાંપત્ય જીવન સુખમય રહેશે
  •  શિક્ષણના ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ખુબ જ સફળતા મળશે.
  • અટકેલા કામ ફટાફટ થઈ જશે.
  • તમે કોઈ પણ નવા કામની શરૂઆત કરી શકો છો.
  • કોઈ પણ કામમાં ઉતાવડ ન કરવી જોઈએ..
  •  ચારેય તરફથી સફળતા જ સફળતા મળશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ