બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 08:58 PM, 20 October 2023
રાહુ-કેતુ 30 ઓક્ટોબરથી પોતાની ચાલ બદલશે. રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુની ચાલ બદલતા જ કેટલીક રાશિઓ પર વિશેષ પ્રભાવ પડશે. ગ્રહોની આ ચાલને લઇને કેટલીક રાશિ પર શુભ પ્રભાવ પડશે તો કેટલીક રાશિ પર અશુભ પ્રભાવ પડશે. મહત્વનું છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુને માયાવી ગ્રહ કહેવામાં આવે છે.
જ્યોતિષાસ્ત્રમાં રાહુ-કેતુને પાપી અને માયાવી ગ્રહ કહેવામાં આવે છે. રાહુ-કેતુના અશુભ પ્રભાવથી દરેક વ્યક્તિ ભયભીત રહે છે. જો કે એવુ પણ નથી કે રાહુ-કેતુ હંમેશા ખરાબ જ પરિણામ આપે છે.. રાહુ-કેતુ ઘણી વખત સારૂ પરિણામ પણ આવે છે. રાહુ-કેતુના શુભ હોવા પર ઘણી વખત સુતેલુ ભાગ્ય પણ જાગી જાય છે. રાહુ-કેતુ આમ તો ધીમી ચાલ ચાલે છે અને દોઢ વર્ષ બાદ તે રાશિ પરિવર્તન કરે છે. રાહુ-કેતુ હંમેશા તેની વક્રિ ચાલ જ ચાલે છે. બંનેની ચાલ બદલતા જ 2 રાશિઓના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યાં છે. ત્યારે આવો જાણીએ કે રાહુ-કેતુની ચાલ બદલતા જ કઈ રાશિને વધુ લાભ થવા જઈ રહ્યો છે.
મેષ
તુલા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh