બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 10:39 AM, 22 November 2023
અઠવાડિયામાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. આ દિવસે ગણપતિજીની પૂજા વિધિવિધાનથી કરવાથી વ્યક્તિના દરેક કાર્ય પુરા થઈ જાય છે. સાથે જ સફળતાનો રસ્તો રસળ બને છે. તેની સાથે જો તમે જીવનમાં કોઈ મુશ્કેલીઓ સામે ઝઝુમી રહ્યા છો તો બુધવારના દિવસે આ જ્યોતિષિ ઉપાયોને જરૂર કરો.
સુખ-સમૃદ્ધિ માટે
પોતાના ઘરની સુખ-સમૃદ્ધિ માટે પોતાના પરિવારને દરેક ખરાબ નજરથી બચાવવા માટે આજે તમને એક નાનકડુ માટીનું વાસણ લેવું જોઈએ. હવે આ વાસણમાં મધ નાખી તેના પર ઢાકણ બંધ કરી લો. આ પ્રકારે માટીના વાસણમાં મધ નાખીને તેના પર ઢાકણ લગાવીને તેને મંદિર કે કોઈ ધર્મ સ્થળ પર મુકી આવો.
વ્યાપારમાં લાભ માટે
જો તમને વ્યાપારમાં પૈસાની સતત હાની થઈ રહી છે અથવા તો વ્યાપારમાં તમને લાભ નથી મળી રહ્યો અથવા તો તેનાથી તમે કંઈ નવું કરવાનું વિચારી નથી શકતા, તમારૂ મનોબળ ઓછુ થતુ જઈ રહ્યું છો તો તેના માટે તમે કોઈ પણ નવું કામ શરૂ કરવા પહેલા પોતાની પાસે 2 લાલ ફૂલ રાખી લો અને જ્યારે કામ થઈ જાય તો તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.
બિઝનેસ યાત્રાથી લાભ માટે
જો તમે પોતાની વ્યવસાયિક યાત્રાથી અર્થિત લાભ મેળવવા માંગો છો તો આજે એક કેસરી ડબ્બો લઈને તેને ભગવાનના ચરણોને સ્પર્શ કરી પોતાની પાસે રાખી લો અને જ્યારે ક્યારેક તમે કોઈ વ્યવસાયિક યાત્રાથી બહાર જશો તો તે કેસરથી પોતાના માથા પર તિલક લગાવીને જાઓ.
કામમાં કુશળતા મેળવવા માટે
જો તમે પોતાના કામમાં કુશળતા મેળવવા માંગો છો તો આજે પોતાના ગુરૂ કે કોઈ મંદિરના પુજારીના આશીર્વાદ લેવા જોઈએ તેમને લાલ રંગની કોઈ વસ્તુ ભેટ કરવી જોઈએ.
બાળકોના અભ્યાસ માટે
જો તમારા બાળકો અભ્યાસમાં મન નથી લગાવી રહ્યા અથવા તો તે જે વાંચે છે તેમને યાદ નથી રહેતું તો આજે તમે લાલ ફૂલના છોડને ઘરમાં લગાવી તેની દેખરેખ કરી શકો છો.
ઓફિસમાં સ્ટ્રેસ હોય તો
જો તમારી સાથે એવું થઈ રહ્યું છે કે ઓફિસમાં સતત કોઈ કામને લઈને તમારા પર પ્રેશર આપવામાં આવી રહ્યું છે જેના કારણે તમે માનસિક રીતે ડિસ્ટર્બ થઈ રહ્યા છે તો આજે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કેરીના સાત પાન લો. તેને પોતાના ઘરમાં સાફસુથરી જગ્યાઓ પર રાખો ત્યારે બાદ 21 દિવસ સુધી તેની પૂજા કરો. 21માં દિવસે તેને રોઈ કેરીના ઝાડની નીચે મુકી દો.
સુખ-સુવિધાઓ માટે
જો તમારા ઘરમાં સુખ-સુવિધાઓમાં સતત કમી આવી રહી છે જેનાથી તમે ખૂબ વધારે પરેશાન રહો છો તો તેના માટે એક લોખંડના વાસણમાં જળ, ખાંડ, દૂધ અને ઘી મીક્સ કરીને કેરીના ઝાડના મૂળમાં જળ અર્પિત કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir