બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 07:13 AM, 26 August 2023
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની માનવ જીવન પર ખૂબ જ અસર પડતી હોય છે. તેમાં પણ નવ ગ્રહોમાંથી શનિદેવની વાત આવે ત્યારે લોકોના મનમાં સનસનાટી મચી જાતી હોય છે. કારણ કે કુંડળીમાં તેની સાથે જોડાયેલા દોષને કારણે વ્યક્તિને અનેક પ્રકારની યાતનાનો સામનો કરવાની નોબત આવતી હોય છે. હિન્દુ ધર્મમાં શનિ ગ્રહને ન્યાયના દેવતા અને કર્મના દંડ દેનાર તરીકે પૂજવામાં આવે છે. રાજા હોય કે રંક હોય શનિદેવની સાડાસાતી તેમના પર જરૂર આવતી હોય છે. ત્યારે આજે શનિદેવના સાડાસાતીની પરેશાની દૂર કરવાના ઉપાયો વિશે જાણીએ!
બીજો તબક્કો વધુ પીડાદાયક માનવામાં આવે છે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ વ્યક્તિને જીવનમાં અને જન્મકુંડળીમાં શનિ સંબંધી કોઈ સમસ્યા ઉદભવે છે. ત્યારે તેને આર્થિક, માનસિક અને શારીરિક એમ તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવતો હોય છે અને તે અઢી અને સાડા સાત વર્ષ સુધી ભોગવવી પડતી હોય છે. આ અધોગતિ ત્રણ તબક્કામાં આવતી હોવાનું પણ જ્યોતિષશાસ્ત્ર જણાવે છે. જેમાં પ્રથમ જમીન, મકાન કે મિલકત સંબંધી સમસ્યા જાગે છે. તો બીજો તબક્કો વધુ પીડાદાયક માનવામાં આવે છે અને તેમાં પૈસાની તંગી જોવા મળે છે તથા વગર કારણે વાદવિવાદ પણ ઉદભવે છે. એમ ત્રણ તબક્કા હોય છે. આ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા આટલું કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh